Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર પીએસઆઈ સહિત 10ને કોર્ટમાં હાજર થવા ફરમાન

Mon, August 7 2023

રૂ.૧.૫૦ કરોડનો હવાલો લઈ અમાનુષી ત્રાસ બદલ ઝોન 1 એલસીબી પોલીસની ટીમ સામે કોર્ટમાં ફરિયાદ રાજકોટ તા 7
રાજકોટ શહેર ઝોન 1 એલસીબી પોલીસના પીએસઆઇ સહિતના સ્ટાફે રૂ.૧.૫૦ કરોડનો હવાલો લઈ વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શોર્ટ આપ્યા હોવાની અદાલતમાં ફરિયાદ નોંધાતા અદાલતે એલસીબી પોલીસના પી.એસ.આઇ સહિત ૧૧ વ્યક્તિને કોર્ટમાં હાજર થવા નોટિસ ફટકારી છે.

રાજકોટની ખોડિયાર એગ્રી ફલોર મીલ્સ પા. લી. કંપનીના મલિક રોહિત હેમતભાઈ ચંદાલાએ ધ્વની ઈન્ટરનેશનલના મલિક વિજયભાઈ તોતલમાલ મંગલાણી અને બાલાજી એકઝીમના મહેન્દ્ર ધરમશીભાઈ કગથરાને માલ વહેંચેલ તેના બદલામાં રૂપિયા લેવાના બાકી હતા. અને આ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે યશવંત રણછોડભાઈ સખીયા પાસેથી રૂા. ૧.૫૦ કરોડ વ્યાજે લીધા હતા.

જેનું વ્યાજ ચુકવતા હતા અને આ બાલાજી એકઝીમ અને ધી ઈન્ટરનેશનલએ ફરીયાદી રોહિત હેમંતભાઈ ચંદાલા માલરૂપિયા જમા કરાવ્યા હતા. જેનો હવાલો યશવંતભાઈ રણછોડભાઈ સખીયાએ રાજકોટ એલ.સી.બી. પોલીસના પીએસઆઈ ભરતભાઈ બોરીસાગરને હવાલો આપ્યો હતો. જેમાં પીએસઆઇ ભરતભાઈ બોરીસાગરે રોહિતભાઈ ચંદાલાને તા. ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ ગોંધી રાખી અસહય માર મારી ગુપ્તાંગમાં ૧૦થી ૧૫ વખત શોર્ટ આપ્યા હોવાની રોહિત ચંદાલાએ રાજકોટની ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે અદાલતે હવાલકાંડમાં સંડોવાયેલા એલ.સી.બી.ના પી.એસ.આઈ. ભરતભાઈ બોરીસાગર સહિત ૮ પોલીસ કર્મી અને યશવંત રણછોડભાઈ સખીયા, દિલીપ રણછોડભાઈ સખીયા, નરેન્દ્રભાઈને તા. ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે આગ લાગી

Next

રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
58 મિનિટutes પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
2 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
2 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજકોટના દંપતિએ પોતાની કારને જ બનાવી નાખ્યું હરતું-ફરતુ ઘર
રાજકોટ
1 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વાવાઝોડાની તબાહી બાદ તમિલનાડુમાં ભૂકંપ, 3.2ની તીવ્રતાનો આંચકો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જમ્મુથી શ્રીનગર ટ્રેન દ્વારા ૩ કલાકમાં પહોંચાશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર