Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કંદહાર વિમાન અપહરણકાંડમાં નિર્ણયો લેવામાં અત્યંત ગંભીર ભૂલો થઈ હતી

Thu, September 5 2024

નેટફ્લીક્સ સિરીઝના વિવાદ વચ્ચે રો ના તત્કાલીન વડા દુલાતની કબુલાત

વર્ષ 1999 માં કાઠમંડુ થી દિલ્હી જઈ રહેલ એર ઇન્ડિયાના વિમાનના અપહરણ અંગેની netflix ની ‘ IC 814: ધ કંદહાર હાઇજેક ‘ સિરીઝમાં બે અપહરણકર્તાઓના હિન્દુ નામ દર્શાવવા બદલ થયેલા વિવાદ વચ્ચે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ( રો) ના તત્કાલીન વડા એએસ દુલાતે એક ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં આખો ઘટનાક્રમ તાજો કરી તે સમયે નિર્ણયો લેવામાં ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી.

દુલાતે કહ્યું કે અમૃતસર વિમાની મથકે વિમાન ઉતર્યું ત્યારે તેને ભારતની હવાઈ સીમા બહાર જતું રોકી રાખવાની તક હતી પણ એક વખત વિમાન ઉપડી ગયું તે પછી અપહરણકર્તાઓની માગણી સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો નહોતો .
તેમણે કહ્યું,”આ વાત હું આ પહેલા પણ કહી ચૂક્યો છું અને ફરીથી કહી રહ્યો છું કે કોઈ નિર્ણય જ નહોતો લેવાયો. અમૃતસર વિમાની મથકે વિમાન 50 મિનિટ રોકાયું હતું. તેમ છતાં પંજાબ પોલીસ કે કેન્દ્રની સંસ્થાઓ તેનો લાભ ન લઈ શકી. ઘટનાના આટલા વર્ષો પછી હવે કોઈના ઉપર નામ જોગ દોષારોપણ કરવાનું યોગ્ય ન ગણાય.” તેમણે એ ભૂલો માટે પોતાને પણ જવાબદાર ગણાવ્યા હતા.

દુલાતે આ અપહરણ પાછળ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ નો હાથ હોવાનો અને તેના પુરાવા પણ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે કંદહાર વિમાની મથકે ઘટનાના સાક્ષી એવા પાકિસ્તાનના પત્રકારે પણ આઈએસઆઈ નો હાથ હોવાની વાતને પુષ્ટિ આપી હતી.

પંજાબ પોલીસને છેક સુધી કેન્દ્રની સૂચના જ ન મળી

દુલાતે કહ્યું કે તેમણે અમૃતસર વિમાની મથકે વિમાન રોકાયું ત્યારે પંજાબના તત્કાલીન પોલીસવડા સરબજીત સિંઘ સાથે લાંબી ચર્ચા કરી હતી. પોલીસવડાના જણાવ્યા અનુસાર પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલ અમૃતસરમાં કોઈ રક્તપાત નહોતા ઇચ્છતા. કેન્દ્ર પણ તે નહોતું ઇચ્છતું. સરબજીત સિંઘે કહ્યું હતું કે તેઓ વિમાનમાં ઘૂસવા માટે તૈયાર હતા પરંતુ તેને કારણે કેટલી જાનહનીવથાય તેનો કોઈ અંદાજ નહોતો. પંજાબના પોલીસવડાએ સત્તાવાર રીતે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી સૂચના મળી હોત તો તેમણે જરૂર પગલાં લીધા હોત. તેઓ કેન્દ્રની સૂચનાની રાહ જોતા હતા પરંતુ વિમાન ઉપડી ગયું ત્યાં સુધી સુધી કેન્દ્ર તરફથી કોઈ સૂચના જ નહોતી મળી.

નેટફ્લિક્સે સત્ય જ દેખાડ્યું છે: વિમાનના પ્રવાસી યુગલે ઘટનાક્રમ તાજો કર્યો.
નેપાળથી દિલ્હી જઈ રહેલા એ વિમાનમાં 26 યુગલો હનીમૂન માણીને પરત ફરી રહ્યા હતા. તે પૈકીના રાકેશ અને પૂજા કટારીયાએ અપહરણનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે અપહરણકર્તાઓ મુસ્લિમ હતા પરંતુ તેઓ કોડનેમ નો ઉપયોગ કરતા હતા અને તેમાંથી બે અપહરણકર્તાઓના નામ ભોલા અને શંકર હતા. પૂજા કટારીયા એ કહ્યું કે આ નામ નેટફ્લિક્સે નથી આપ્યા. અપરણકર્તા એ જ નામનો ઉપયોગ કરતા હતા અને નેટફ્લીકસે માત્ર સત્ય જ દેખાડ્યું છે.

‘ ડોક્ટર ‘ એ ઇસ્લામને હિન્દુ ધર્મ કરતા સર્વ ગણાવ્યો હતો
પૂજા કટારીયા કહ્યું કે વિમાનનું અપહરણ થયા ની જાહેરાત કરવામાં આવી ત્યારે અમને કાંઈ સમજાયું નહોતું. એ વખતે હાઈજેક શબ્દ બહુ ચલણમાં નહોતો. અમે માનતા હતા કે ખંડણીની રકમ સ્વીકારીને છોડી દેવામાં આવશે. આ ઘટના સાત દિવસ સુધી લંબાશે તેવી અમને કલ્પના પણ નહોતી. તેમણે વિમાનની અંદરની વાતો પણ કરી હતી. ડોક્ટરના નામે ઓળખાતા અપહરણ કરતા એ પ્રવાસીઓને ત્રણ વખત સંબોધન કર્યું હતું. તેણે કહ્યું હતું કે હિન્દુ ધર્મ કરતા ઇસ્લામ ધર્મ વધારે સારો છે તેમ કહી બધાને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેવાનો અનુરોધ કર્યો હતો.તેમની વાત સાંભળીને એવું લાગતું હતું કે બધું સમૂસુતરું પર ઉતરી જશે પરંતુ 30 તારીખ ના રોજ ડોક્ટરે કહ્યું હતું કે તમારી સરકાર કાંઈ કરતી નથી અને હવે અમારે તમને એક પછી એક મારી નાખવાનું શરૂ કરવું પડશે. આ બધા વચ્ચે બર્ગરના નામે ઓળખાતા અપહરણકર્તાએ પૂજાની સાલ પર પોતાના હસ્તાક્ષર સાથે લખી આપ્યું હતું,” ટુ માય ડિયર સિસ્ટર એન્ડ હર હેન્ડસમ હસબન્ડ- બર્ગર 30/12/1999″

Share Article

Other Articles

Previous

અમેરિકાની એક સ્કૂલમાં બેફામ ગોળીબાર થતાં 4 ના મોત અને 40 થી વધુ ઘાયલ

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દુર થશે, સ્વાસ્થ્ય સારું અને દિવસ શુભ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ભારતને વૈશ્વિક બાયો ફાર્માનું કેન્દ્ર બનાવવા માટે ₹10,000 કરોડની ફાળવણી
9 મિનિટutes પહેલા
Union Budget 2026: નાણામંત્રીના નવ બજેટ 9 સાડી, ખાસ સંદેશ આપે છે નિર્મલા સિતારમણની સાડી, જુઓ બજેટ લુક
16 મિનિટutes પહેલા
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ, કહ્યું, 12 વર્ષથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે, વિકાસ દર વધવાથી ગરીબી ઘટી છે
35 મિનિટutes પહેલા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા: થોડીવારમાં દેશનું બજેટ રજૂ કરશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2833 Posts

Related Posts

ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ:બોર્ડની વેબસાઈટ પર જોવા મળશે
ગુજરાત
10 મહિના પહેલા
ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં: રાજકોટમાં પ્રયોશા જવેલર્સમાં તપાસ, ઝવેરીઓમાં ફફડાટ, તપાસ બાદ સર્વે સર્ચમાં પલટાઇ જાય તેવી શક્યતાઓ
ગુજરાત
1 સપ્તાહ પહેલા
દિલ્હીમાં વરસાદે તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ : સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, અનેક વાહનો પાણીમાં ગરકાવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રામાપીર ચોકડી પાસે ખાનગી પ્લોટમાં બેફામ ગંદકી: ૧૦,૦૦૦નો દંડ વસૂલાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર