Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું વાયરસ હંમેશા જીવંત રહે છે? 2 વર્ષ બાદ અચાનક શા માટે કોરોનાએ કર્યું કમબેક, જાણો કેસ વધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

Thu, May 29 2025


કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભયાનકતા ફેલાવી હતી. આ મહામારીને લીધે અત્યારસુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં અત્યારસુધીમાં કોવિડ-19ના 4 નવા સબ-વેરિયન્ટ (પેટા પ્રકારો) મળ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, એમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સબ-વેરિયન્ટનો સમાવેશ થાય છે. ત્યારે વિચારવા જેવી બાબત તો એ છે કે વાયરસ ક્યારેય મરે છે કે નહી? બે વર્ષ બાદ કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે. વેરિયન્ટ બદલીને કોરોના આવી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ વાયરસ વિશે વૈજ્ઞાનિક કારણ સાથે.

freepik



શું વાયરસ હંમેશા જીવંત રહે છે?

વાયરસ જીવંત નથી પરંતુ તેઓ મનુષ્યો, પ્રાણીઓ અથવા છોડના કોષોમાં રહીને તેમની સંખ્યા વધારે છે. જો વાયરસને કોઈ હોસ્ટ ન મળે, તો તે નિષ્ક્રિય થઈ શકે છે. પરંતુ કેટલાક વાયરસ, જેમ કે કોરોના, પર્યાવરણમાં થોડા સમય માટે ટકી શકે છે. ઉપરાંત, જો તેઓ મનુષ્યોમાં ફેલાતા રહે છે, તો તેઓ સમાપ્ત થતા નથી. આ રીતે વાયરસ જીવંત રહી શકે છે અથવા તો કહી શકાય કે વાયરસ આ રીતે ક્યારેય મરતા નથી કારણ કે તેઓ કોઈને કોઈ એવો અંશ ગોતી લે છે કે જેમાં તેઓ જીવંત રહી શકે છે અને તેમની સંખ્યા વધારે છે.

કોરોના કેમ પાછો ફરી રહ્યો છે?

છેલ્લા કેટલાક સમયથી, ભારત, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં કોવિડ-19 ના કેસ ફરી વધી રહ્યા છે. આ પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે.

freepik

વાયરસમાં ફેરફાર

સમય જતાં કોરોના વાયરસ બદલાતો રહે છે. તે પરિવર્તન દ્વારા નવા સ્વરૂપો બનાવે છે. નવા પ્રકારો, જેમ કે NB.1.8.1 અને LF.7 જૂની રસીઓની અસર ઘટાડી શકે છે. JN.1 પ્રકાર ભારતમાં સૌથી વધુ જોવા મળ્યો છે, જે 53% કેસોમાં જોવા મળ્યો હતો.

રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો : બૂસ્ટર ડોઝ લેતા નથી

જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે વેક્સિન લોકોને આપવામાં આવી હતી જેમાં બુસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે. સમય જતાં વાયરસ સ્વરૂપ બદલી શકે છે અને વધુ મજબૂત બની શકે છે તો રસી અથવા અગાઉના ચેપથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં નબળી પડી શકે છે. ખાસ કરીને વૃદ્ધોમાં, જેઓ બૂસ્ટર ડોઝ લેતા નથી, વાયરસ સામે લડવાની ક્ષમતા ઘટે છે. સિંગાપોરમાં આરોગ્ય અધિકારીઓ કહે છે કે ઓછા બૂસ્ટર ડોઝને કારણે કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચો : EPFO 3.0 ટૂંક સમયમાં થશે લોન્ચ : બદલાઈ જશે PFને લગતા આ 5 નિયમ, 9 કરોડથી વધુ ગ્રાહકોને થશે લાભ

લોકોની બેદરકારી વાયરસને ફરીથી ફેલાવવાની આપે છે તક

લોકોની આળસ, લોકોની બેદરકારી ક્યાંક ને ક્યાંક વાયરસને ફેલાવવામાં મદદરૂપ થાય છે. જ્યારે કેસ ઓછા હોય છે, ત્યારે લોકો માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર જેવા નિયમો ભૂલી જાય છે. આ વાયરસને ફરીથી ફેલાવવાની તક આપે છે. તે દિલ્હી અને મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં ઝડપથી ફેલાય છે.

Coronavirus symptoms. Doctor protective equipment examines male patient suspected coronavirus infection. Virulent infectious disease caused by coronavirus. Diagnosis of pneumonia. Sars concept.

હવામાન અને મુસાફરી

ઠંડી હવામાન અથવા વરસાદ વાયરસને ફેલાવવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, જ્યારે લોકો વધુ મુસાફરી કરે છે, જેમ કે રજાઓ દરમિયાન, વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સિંગાપોરમાં, ચીની નવા વર્ષ દરમિયાન મુસાફરીમાં વધારો થવાને કારણે કેસ વધ્યા.

કોવિડના નવા વેરિયન્ટથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ?

  • વારંવાર સાબુથી હાથ ધોવા અથવા આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
  • ભીડવાળી જગ્યાએ અથવા જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય ન હોય ત્યાં હંમેશાં માસ્ક પહેરો.
  • જે લોકોમાં બીમારીનાં લક્ષણો દેખાતાં હોય તેમનાથી યોગ્ય અંતર જાળવો.
  • ઘર અથવા કાર્યસ્થળે વારંવાર સ્પર્શ થતી વસ્તુઓને નિયમિતપણે સાફ અને સેનિટાઇઝ કરો.
  • ઉધરસ કે છીંક ખાતી વખતે નાક અને મોંને ઢાંકો.
  • તમારા આહારમાં તાજા મોસમી ફળો અને લીલી શાકભાજીનો સમાવેશ કરો.
  • દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું અને પૂરતી ઊંઘ લો, જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે.

Share Article

Other Articles

Previous

આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ?! 2600 કરોડના હીરાસર ઍરપોર્ટમાં બસપોર્ટ જેવી સુવિધા પણ નહીં : અઠવાડિયાથી AC બંધ

Next

EPFO 3.0 ટૂંક સમયમાં થશે લોન્ચ : બદલાઈ જશે PFને લગતા આ 5 નિયમ, 9 કરોડથી વધુ ગ્રાહકોને થશે લાભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
16 મિનિટutes પહેલા
રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ એક મહિનો ચાલશેઃ વરસાદ ન પડે તો ! ઝડપથી કામ પૂરું કરવા મ્યુ.કમિશનરનો આદેશ
38 મિનિટutes પહેલા
વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ
57 મિનિટutes પહેલા
ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2202 Posts

Related Posts

Kesari Chapter 2 Teaser : કેસરી-2નું ટીઝર જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે !! અક્ષય કુમાર લઈને આવ્યો જલિયાંવાલા બાગ હત્યાકાંડની કહાની
Entertainment
3 મહિના પહેલા
Diwali 2024 : દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે હાથ દાઝી જાય તો ગભરાશો નહીં, આ ઘરગથ્થું ઉપચાર આપશે તુરંત આરામ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
હર હર મહાદેવ…મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ત્રીદિવસીય ‘સોમનાથ મહોત્સવ’નું આયોજન
ગુજરાત
4 મહિના પહેલા
આવતીકાલથી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર