Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : કોળી સમાજની માંગણી

Mon, July 8 2024

સમાજના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ભાજપને જીતાડવામાં તેમણે ઘણી મહેનત કરી હોવાનો દાવો

લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે કે પછી પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તો કોને લેવાશે તેવી ચર્ચાઓ વચ્ચે રાજ્યના કોળી સમાજે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખેલા એક પત્રમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભી અને પાંચાળ વિકાસ બોર્ડનાં પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ લખેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં કોળી સમાજની વસતિ ૩૨ ટકા છે અને આ સમગ્ર સમાજ કુંવરજીભાઈ મુખ્યમંત્રી થાય તેવું ઈચ્છે છે.

ભુપતભાઈ ડાભીએ લખેલા પત્રમાં જણાવાયું છે કે, લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ, અને દક્ષિણ ગુજરાતનો કોળી પટેલ સમાજ ભાજપની સાથે રહ્યો છે અને હવે આ સમાજ ઈચ્છે છે કે, કુંવરજીભાઈ મુખ્યમંત્રી બને.

વિનોદભાઈ વાલાણીએ લખેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર રાજ્યમાં સર્વે કરાવવામાં આવ્યો છે અને તેમાં બધાની માંગ કુંવરજીભાઈ મુખ્યમંત્રી થાય તેવી છે. તેઓ ભાજપમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારોને જીતાડવામાં કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે.

આ પત્ર અનુસાર, માત્ર કોળી સમાજ જ નહી પણ અન્ય સમાજ પણ કુંવરજીભાઈને ઈચ્છે છે. ભૂતકાળમાં કોંગ્રેસે ઓ.બી.સી.નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ચીમનભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે સી.ડી.પટેલ ( કોળી)ને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે કોળી સમાજના સાત સાત મંત્રીઓ પ્રતિનિધિત્વ કરતા હતા.

આ બાબતને ધ્યાનમાં રાખીને કુંવરજીભાઈને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. પત્રની આ નકલ જે.પી. નડા અને અમિત શાહને પણ મોકલવામાં આવી છે.

Tags:

BJPcm

Share Article

Other Articles

Previous

કાલે ફરી NDA વિરુદ્ધ INDIA નો મુકાબલો

Next

અમદાવાદના એલિસબ્રિજના નવનિર્માણ માટે ૩૨.૪૦ કરોડની ફાળવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જંગલેશ્વરમાં રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન: 1489 દુકાન-મકાન તૂટશે, 2000 જવાનોનો લોખંડી બંદોબસ્ત, જાણો ડિમોલિશન ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂરું થશે ?
35 મિનિટutes પહેલા
અમિત શાહની માનહાનીના કેસમાં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટમાં હાજર: નિવેદન નોંધાવ્યું: 9 માર્ચે વધુ સુનાવણી
56 મિનિટutes પહેલા
ફેન્સની આતુરતાનો અંત: ‘ટોક્સિક’નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ, ફિલ્મમાં ભરપૂર એક્શન સાથે યશનો ‘એનિમલ’ લુક, જાણો ક્યારે રીલીઝ થશે
1 કલાક પહેલા
UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2911 Posts

Related Posts

રાજકોટમાં ૨૪ કલાક પાણી શક્ય નથી !
રાજકોટ
2 વર્ષ પહેલા
એકાઉન્ટ બ્લોક કરવા મુદ્દે X (ટ્વીટર) અને ભારત સરકાર વચ્ચે શું થયું..વાંચો
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ નેતાઓને મંત્રી બનવાના આવ્યા ફોન…જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
અલ્હાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો શું આપ્યો વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર