Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો

Fri, July 12 2024

દેશભરમાં ધાર્મિક આયોજનો-મેળાવડા માટે કાયદો બનાવવાની ઉઠી માંગ
રાજસ્થાનમાં કાયદો બન્યો હતો પણ તેનો અમલ થઇ શક્યો નથી
સક્ષમ ઓથોરિટી રચાય તો આયોજકોની જવાબદારી નક્કી થઇ શકે

ઉત્તરપ્રદેશનાં હાથરસમાં તાજેતરમાં બનેલી ભાગદોડની ઘટનામાં ૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ પૂર્વે પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ દેશમાં બની છે પરંતુ આ પ્રકારના આયોજનો માટે કોઈ પ્રકારનો કાયદો કે નિયમન સંસ્થા નથી ત્યારે હવે દેશભરમાંથી ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો બનાવવાની માંગ ઉઠી છે અને સરકાર પણ આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, માત્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જ નહીં, દેશના મોટાભાગનાં રાજ્યોમાં એવી કોઈ શક્તિશાળી સંસ્થા કે સત્તા નથી કે જે મેળાઓ અને ભીડભાડવાળા સ્થળોના સંચાલન અને નિયમન માટે કામ કરી શકે. જેના કારણે આયોજકોની કાનૂની જવાબદારી નક્કી કરી શકાતી નથી.

હાથરસની ઘટનામાં પણ આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ જેમના કારણે આટલી ભીડ ભેગી થઇ હતી તેની સામે કોઈ કાર્યવાહી થઇ નથી. કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. પરંતુ હવે ભવિષ્યમાં આવી ઘટના બને તો તેના માટે ખાસ કાયદો અથવા સક્ષમ ઓથોરિટી હોઈ શકે છે. સરકારને આ અંગે અનેક સ્તરેથી સૂચનો પણ મળ્યા છે.

દર વર્ષે દેશભરમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બને છે. પરંતુ હજુ સુધી ભીડના સંચાલન માટે ન તો કોઈ કડક કાયદો છે કે ન તો કોઈ નિયમનકારી સંસ્થા. રાજસ્થાનમાં નિષ્પક્ષ સત્તાની રચના ચોક્કસપણે થઈ હતી, પરંતુ આ માટેનો કાયદો લાગુ થઈ શક્યો નથી. આવા પ્રયાસો અન્ય રાજ્યોમાં પણ થયા નથી. હવે ક્રાઉડ મેનેજમેન્ટ માટે કાયદો બનાવવાની માંગ ઉઠી છે.

રાજસ્થાનમાં મેહરાનગઢ દુર્ઘટના બાદ અસરકારક કાયદો બનાવવા પર સવાલ ઉઠ્યા હતા. રાજસ્થાનમાં અગાઉની સરકારે પણ મહેરાનગઢ દુર્ઘટનાને ટાંકીને રાજસ્થાન સ્ટેટ ફેર ઓથોરિટી બિલ 2023 પસાર કર્યું હતું પરંતુ તેનો અમલ થઈ શક્યો નહોતો. આ અધિનિયમ હેઠળ, મેળાઓના સલામત સંગઠન, સંચાલન અને નિયમન માટે રચાયેલ મેળા સત્તાવાળાઓ અને જિલ્લા સ્તરીય સમિતિઓને સશક્ત બનાવવાની હતી. કાયદામાં આયોજકો માટે એક મહિના અગાઉ પરવાનગી માટે અરજી કરવાની અને નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જવાબદારોને સજા કરવાની જોગવાઈ પણ હતી. જો આનો અમલ કરવામાં આવે તો પ્રવેશ, બહાર નીકળવા, પાર્કિંગ, ફાયર સેફ્ટી અને લાઈફ સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી જ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. અગાઉની સરકારે ખરડો પસાર કર્યો હતો પરંતુ વિરોધના કારણે તેને લાગુ કરવાથી પાછળ હટી ગઈ હતી. નવી સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

સૌરાષ્ટ્રમાં આટલી જગ્યાએ વધુ ભીડ એકઠી થાય છે ?

-શિવરાત્રી મેળો-જુનાગઢ
-લોકમેળો- રાજકોટ
-ભૂચર મોરીનો મેળો-ધ્રોલ
-રણુજાનો મેળો-
તરણેતરનો મેળો-થાનગઢ
-કાર્તિકી પૂર્ણિમાનો મેળો-સોમનાથ
-લીલી પરિક્રમા- જુનાગઢ
*ગીરનારની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળામાં ભૂતકાળમાં ભાગદોડની ઘટના બની ચુકી છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.
*આ સિવાય અંબાજી અને પાવાગઢ જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.

શું શું વ્યવસ્થા હોવી જોઈએ

સ્થળ સુધી પહોંચવા માટે અલગ-અલગ રૂટ હોવા જોઈએ.
-કાર્યક્રમમાં કેટલા લોકો આવશે તેનો અગાઉથી અંદાજ લગાવવો જોઈએ.
-પીવાના પાણીની વ્યવસ્થા સારી હોવી જોઈએ જેથી કોઈ ઝપાઝપી ન થાય.
-જો ભોજન મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે છે, તો તેની તપાસ કરવી જોઈએ.
-લોકોને મદદ માટે પ્રેક્ટિકલ લોકોને સ્થળ પર તૈનાત કરવા જોઈએ.
-અફવાઓને રોકવા માટે કોમ્યુનિકેશન સિસ્ટમ હોવી જોઈએ.

Share Article

Other Articles

Previous

ત્રણ બાળકોએ આઠ વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી

Next

કલેકટરનો ઐતિહાસિક ચુકાદો TRP ગેમઝોનમાં શરતભંગ સબબ 26.21 લાખનો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
6 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
6 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
6 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
7 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

NAVRATRI SPECIAL : ગરબા ક્વિન કિંજલ દવેના નવરાત્રી લુક, આ રીતે આઉટફીટ બનાવવાથી મળશે ગોર્જિયસ લુક
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ગજબનો ગ્રાહક !! Swiggyએ ફ્રીમાં અડધો કિલો ટમેટા આપ્યા તો થયો ગુસ્સે, પોસ્ટ થઈ વાયરલ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી દિલ્હી માટેની ફ્લાઈટમાં તૂટેલી સીટ મળતા એર ઈન્ડિયાની કરી આકરી ટીકા
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ગટર સફાઇ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવો :સુપ્રિમ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર