Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પહલગામ આતંકી હુમલા વખતે રાજકોટના બે કપલ 3 કિ.મી. જ દૂર હતા, સદનસીબે હેમખેમ

Wed, April 23 2025

મંગળવારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી 27 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને વેકેશનના માહોલમાં જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા લોકો તેમજ તેમના પરિવારજનો ચિંતિત છે ત્યારે રાજકોટના ચાર દંપતીઓ હાલમાં કાશ્મીરમાં હોય તેમના પરિવારજનો ચિંતિત છે. જો કે, જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાએ આ ચારેય દંપતીઓને ટ્રેસ કરી લીધા છે અને ચારેય દંપતી સુરક્ષિત હોવાનું તેમજ રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સતત જમ્મુ-કાશ્મીર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્કમાં હોવાનું અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ હુમલો કરી 27 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેન્જમેન્ટ શાખાએ હેલ્પલાઇન શરૂ કરી હતી જેમાં રાજકોટની પંચશીલ સોસાયટીમાં રહેતા જગદીપભાઈ રસિકભાઈ પારેખ, નીતાબેન જગદીપભાઈ પારેખ, મ્યુનિસિપલ સ્ટાફ સોસાયટી, કિશનપરા ચોક નજીક રહેતા મહેન્દ્રભાઈ મહેતા તેમજ મયુરીબેન મહેતા, 18-લક્ષ્મીવાડીમાં રહેતા કુલદીપસિંહ નકુમ તેમજ રુચીબેન નકુમ અને રાજદીપસિંહ વાઘેલા તેમજ વૈશાલીબા વાઘેલા કાશ્મીર ફરવા ગયા હોવાનું સામે આવતા જમ્મુ-કાશ્મીર સ્ટેટ ડિઝાસ્ટર મેન્જમેન્ટ સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રવાસીઓ સલામત હોવાનું કંફર્મ કરાયું હતું.

વધુમાં રાજકોટના ચાર દંપતીઓમાંથી કુલદીપસિંહ નકુમ તેમજ રુચીબેન નકુમ અને રાજદીપસિંહ વાઘેલા તેમજ વૈશાલીબા વાઘેલા તા.21ના રોજ રાજકોટથી કાશ્મીર ફરવા ગયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું અને હાલમાં તેઓ શ્રીનગરમાં સલામત હોવાનું પણ તેમને જણાવ્યું હતું. વધુમાં જગદીપભાઈ રસિકભાઈ પારેખ, નીતાબેન જગદીપભાઈ પારેખ, મહેન્દ્રભાઈ મહેતા તેમજ મયુરીબેન મહેતા તા.19ના રોજ જમ્મુ-કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલા સમયે તેઓ પહેલગામમાં જ હોવાનું તેમના પરિવારજનોએ જણાવી હાલમાં બન્ને દંપતી સલામત હોવાનું તેમજ વૈષ્ણોદેવી જવા રવાના થઇ ગયા હોવાનું તેમને જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

આતંકવાદી હુમલાને પગલે શ્રીનગરમાં મોરારીબાપુની કથા અધવચ્ચે જ પૂર્ણ, ભવિષ્યમાં અધૂરી કથા પુરી કરીશ એવું બાપુનું વચન

Next

Pahalgam Terror attack : કરાંચીના સેફ હાઉસના સંપર્કમાં હતા આતંકી : ઘટના સ્થળેથી ડિજિટલ ઉપકરણ મળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
6 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
6 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
6 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
6 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

દિલ્હીમાં ભાજપ દ્વારા રમેશ બીધુડીને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવશે : અરવિંદ કેજરીવાલનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
નાના મોવા મની પ્લસ શરાફી મંડળીના સંચાલકે ધ્રોલના ખેડૂતની 17 વીઘા જમીન પડાવી લીધી
ક્રાઇમ
5 મહિના પહેલા
ચીનની દાદાગીરીને કેવો મળ્યો જવાબ ? શું થયું ? જુઓ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
વાવણી કરે તે પહેલાં બળદની જોડીને વીજળી ભરખી ગઈ
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર