Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અણુબોમ્બના નામે બ્લેકમેઇલિંગ સહન નહીં કરીએ

Tue, May 13 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગુ સંબોધનઃ પાકિસ્તાનના છોતરાં કાઢી નાખ્યા

આ 3 મુદ્દા મહત્ત્વના

  • ભારત ઉપર ફરી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપશું અને એ પણ આપણી શરતે
  • ભારત હવે ન્યુક્લિયર બ્લેકમેઈલિંગ સહન નહીં કરે અને સીધો પ્રહાર કરશે
  • આતંકીઓની સમર્થક સરકાર અને 3 આતંકીઓના આકાને એક જ નજરે જોશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને પાકિસ્તાનના સોમવારે રાત્રે ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રજોગ પ્રવચન છોતરાં કાઢી નાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે અણુબોમ્બના નામે હવે ભારત બ્લેકમેઇલિંગ સહન નહીં કરે. ભારતે ઓપરેશન સિંદૂર અત્યારે માત્ર સ્થગિત કર્યું છે અને આતંકવાદના જડમૂળ સુધી તેની કાર્યવાહી ચાલું જ રહેશે. ભારતે પાકિસ્તાનની છાતી ઉપર હુમલો કર્યો છે અને ત્રણ દિવસમાં જ તેને તબાહ કરી નાખ્યું છે તેમ જણાવતાં નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ભારતીય સેનાએ બહાવલપુર અને મંદિરકેમાં સ્થપાયેલી ગ્લોબલ ટેરેરિઝમ યુનિવર્સિટીનો સફાયો બોલાવી દીધો છે અને વિશ્વને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે માત્ર આતંકવાદ અને પીઓકે ઉપર જ વાતચીત થશે.
નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પાડનાર ભારતીય સેનાને સેલ્યુટ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર દેશ અને દુનિયાએ ભારતનું શોષ અને સંયમ જોયો છે. આ દિવસો દરમિયાન આતંકવાદનો બિભત્સ ચેહરો જોવા મળ્યો હતો અને આ પછી સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. આજે આતંકવાદીઓ જાણી ગયા છે કે બહેનો-દીકરીઓના સિંદૂર ભૂંસવાનો શું અંજામ હોઈ શકે છે ? આતંકવાદીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેના આવા હાલ થશે. ભારતના આ આકરાં પ્રહારથી પાકિસ્તાનમાં હતાશા અને નિરાશાનું વાતાવરણ છે. પાકિસ્તાને આતંકવાદીઓનો સફાયો કરવાને બદલે ભારત ઉપર હુમલો કરવાની કુચેષ્ટા કરી અને આપણા સ્કૂલ-કોલેજ, પર, મંદિર અને ગુરુદ્વારાને ટાર્ગેટ કર્યો હતા. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને જે પ્રહાર કર્યો તેનું પરિણામ વિશ્વએ જોયું છે. પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ તણખલાની
જેમ ઉડી ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના આ પ્રહારથી બચવા માટે પાકિસ્તાન રસ્તા શોધવા લાગ્યું હતું અને મજબૂર થઈને ૧૦ તારીખે બપોરે ભારતના ડીજીએમઓને ફોન કરી કરી હતી. હું સ્પષ્ટ કહેવા માંગું છું કે આપણે અત્યારે ઓપરેશન સિંદૂર માત્ર સ્થગિત જ કર્યું છે. ભવિષ્યમાં તેના વલણ ઉપર જરૂરી નિર્ણર્યો લેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે અત્યારે યુદ્ધનો યુગ નથી પરંતુ આતંકવાદનો યુગ પણ નથી. ભારત સ્પષ્ટ માને છે કે ટેરર અને ટોક એક સાથે ન થઈ શકે. ટેરર અને ટ્રેડ પણ એક સાથે ન થઈ શકે. પાણી અને લોહી એક સાથે વહી પણ ન શકે. એ સ્પષ્ટ છે કે શાંતિનો માર્ગ શક્તિથી જ મળે છે અને ભારત પોતાની શક્તિથી આતંકવાદનો સફાયો કરી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં વધારો, કાફલામાં બુલેટ પ્રુફ કાર સામેલ કરાઈ

Next

રાજકોટ એરપોર્ટ શરૂ: આજે બે અને કાલે ચાર ફલાઇટ ઓપરેટ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દક્ષિણ ઈરાનમાં ફરીવાર ઈરાન દ્વારા ભયંકર મિસાઈલમારો, 3 લોકોના મોત
17 સેકન્ડ પહેલા
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
16 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
16 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

રાજકોટ શહેર-જિલ્લાને ધમરોળતું સ્ટેટ મોનીટરીંગ સેલ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
૨૨ જાન્યુઆરી એ તારીખ નથી નવા કાલચક્રની શરૂઆત છે : નરેન્દ્ર મોદી
ધાર્મિક
1 વર્ષ પહેલા
હરજો-ફરજો, મોજ કરજો: આખરે અટલ સરોવરનું લોકાર્પણ
રાજકોટ
1 વર્ષ પહેલા
મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ બદલ ગુનો નોંધવા અદાલતનો આદેશ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર