નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે 3.30 કલાકે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરશે. આ શ્વેતપત્ર યુપીએ સરકારની નિષ્ફળતાઓ પર રજૂ કરવામાં આવશે.
મેં નહિ તું જીવન મંત્ર બનાવી અનેક યુવાનોને દેશભક્તિના કાર્યમાં જોડનાર માધવરાવ ગોલવલકર નેશનલ 2 મહિના પહેલા