Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પાટીદારોએ મગજ કેમ શાંત રાખવું એ જૈનો પાસેથી શીખવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Mon, July 28 2025

રાજકોટની ભાગોળે કણકોટ ખાતે 40 હજાર વાર જગ્યામાં રૂા.100 કરોડથી વધુના ખર્ચે સરદારધામનું નિર્માણ થઈ રહ્યું છે જેનો ભૂમિપૂજન કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના દિગ્ગજોએ હાજરી આપી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાટીદારોએ મગજ કેમ શાંત રાખવું એ જૈનો પાસેથી શીખવું જોઈએ. આ વાતનો સંદર્ભ આપતાં તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ એક લેવલ મતલબ કે સ્તર ઉપર પહોંચી ગયો છે જેના કારણે ઘણીવાર એમ લાગતું હોય છે કે હવે શીખવાની જરૂર ક્યાં છે એટલા માટે જ મગજ ફરતું રહે છે પરંતુ મગજ શાંત રાખવું પણ એટલું જ જરૂરી હોય આ વાત જૈન સમાજ પાસેથી શીખવી જોઈએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે સૌ સરદારના વંશજ છીએ. સરદારધામના રૂપમાં જે વડ વાવ્યું છે તેનો છાંયડો આવનારી પેઢી મેળવશે. આ જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેનું ઉજળું પરિણામ પણ મળવાનું છે. સરદારધામનો જે કાર્યક્રમ હોય તેમાં સમય કાઢીને પણ અમે જઈએ જ છીએ. સરદારધામ કેટલું ફળદાયી નિવડશે તેનો ખ્યાલ આપણે સમારોહમાં બેઠા બેઠા નહીં આવે પરંતુ આ કેટલું મોટું કામ છે તેનો ખ્યાલ ધામ નિર્માણ પામી ગયા બાદ જ આવશે.

પાટીદાર સમાજ અત્યારે એવા સ્તર ઉપર પહોંચી ગયો છે કે જેમાંથી અન્ય સમાજ પણ પ્રેરણા લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ સાથે સાથે એમ પણ જણાવ્યું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે એટલા માટે જ જ્ઞાન પીરસવા માટે સરદારધામનું નિર્માણ થઈ રહ્યું છે.

આ કાર્યક્રમ હોટેલ રીજન્સી લગૂન ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સરદારધામના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, મહેન્દ્રભાઈ પાડલિયા ઉપરાંત ઉદ્યોગપતિઓ પ્રકાશભાઈ વરમોરા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : હાય રે કળિયુગ! ‘રાજકોટમાં પિતા જ બન્યો હેવાન’,છ મહિના સુધી 12 વર્ષની પુત્રીનો દેહ પીંખ્યો

પાટીદાર સમાજ હવે મહાજન બની રહ્યો છે, ગગજીભાઈનો સંકલ્પ 100% પૂર્ણ થશેઃ માંડવિયા

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાટીદાર સમાજ હવે મહાજન બની રહ્યો છે અને મહાજન હંમેશા સરકારની સાથે રહ્યા છે. ગગજીભાઈ સુતરીયાએ સરદારધામના નિર્માણનો જે સંકલ્પ લીધો છે તે 2026માં અવશ્યપણે પૂર્ણ થશે. આ ઉમદા કાર્યમાં સમાજ તેમની સાથે ઉભો રહેશે કેમ કે તેઓ દિલથી કામ કરી રહ્યા છે. અહીં 10,000 દીકરા-દીકરી અભ્યાસ કરશે, રહેશે અને સરકારી નોકરી મેળવશે તેનાથી ઉમદા કાર્ય બીજુ શું હોઈ શકે ? મને વિશ્વાસ છે કે દાનની રકમ પણ ભેગી થઈ જશે.

આ પણ વાંચો : 2 દિવસમાં 2 મંદિરમાં નાસભાગ : હરિદ્વારમાં 8 શ્રદ્ધાળુના મોત, યુપીમાં ઔસાનેશ્વર મંદિરમાં 2નાં ઘટનાસ્થળે જ મોત

25 લાખથી લઈ પાંચ કરોડ સુધીના દાનનો ધોધ વહ્યો

સરદારધામના નિર્માણ માટે પાટીદાર સમાજશ્રેષ્ઠીઓએ દાનનો ધોધ પણ વહાવી દીધો હતો જેમાં ૨૫ લાખથી લઈ પાંચ કરોડ સુધીનું દાન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામના નિર્માણનું કાર્ય બે તબક્કામાં થશે જેમાં 500 યુવક માટે કુમાર છાત્રાલય તો 500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય ઉપરાંત 168 રૂમ સહિતની તમામ પ્રકારની સુવિધા અહીં ઉપસ્થિત કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

અમદાવાદ એરપોર્ટ પર થશે iPhone અને iPadની હરાજી : જે મુસાફરો ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ ભૂલી ગયા છે તે સસ્તામાં વેંચાશે

Next

હાય રે કળિયુગ! ‘રાજકોટમાં પિતા જ બન્યો હેવાન’,છ મહિના સુધી 12 વર્ષની પુત્રીનો દેહ પીંખ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
4 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
4 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
4 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

આજનું રાશિફળ 27 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધુ થશે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ચંદ્રયાન 3 લેન્ડિંગની 15 મિનિટ કેમ અગત્યની, જાણો મહત્વના પડાવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ ભારત-આફ્રિકા વચ્ચે રમાશે !! દિગ્ગજ એબી ડિવિલિયર્સે ભાખ્યું ભવિષ્ય
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને રગદોળ્યું
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર