Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘ધર્મ જોઈને સામાન ખરીદો’, મોરબીમાં પહલગામની ઘટનાનો ઉગ્ર વિરોધ, મૌન રેલી યોજી કરાયું પૂતળાદહન

Fri, April 25 2025

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછી ગોળી ધરબી હત્યા કરી નાખવાની ઘટનાને પગલે દેશભરમાં આક્રોશ છવાયો છે તેવામાં મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મુખ્ય બજારમાં દુકાનો બહાર “ધર્મ જોઈને જ સામાન ખરીદો” તેવા સ્ટીકર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વિહિપ અને બજરંગ દળે મોરબી શહેરમાં 2000 જેટલા પોસ્ટ-સ્ટીકરો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે.આતંકી ઘટનાના વિરોધમાં આજે અડધો દિવસ માટે મોરબી બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. મોરબીમાં આજરોજ મૌન રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ પૂતળાદહન પણ કરવામાં આવ્યું હતું.  

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ પર્યટકો ઉપર તેમનો ધર્મ પૂછી, કલમાં વાંચવાનું કહી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ આતંકી કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આતંકી ઘટનાના વિરોધમાં આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પાસેથી ચાલીને નગરદરવાજા સુધી મૌન રેલી યોજી નગરદરવાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહન કરવામાં આવ્યું હતું . બીજીતરફ મોરબીના વેપારીઓ દ્વારા પણ અડધા દિવસ માટે વેપાર-ધંધા બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આતંકીઓએ પહલગામમાં પર્યટકોને ધર્મ પૂછી-પૂછી ગોળી ચલાવી હોય મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરની મેઈન બજારમાં બુધવારે રાત્રે દુકાને-દુકાને પોસ્ટર-સ્ટીકર લગાવવામાં આવ્યા છે જેમાં મેં લખાયું છે છે કે, આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર કરતા હોય હોય તો હવે હિન્દુ સમાજ પણ ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરવી જોઈએ. હાલમાં મોરબીની બજારમાં લગાવવામાં આવેલા ધર્મ જોઈને જ સામાન ખરીદોના સ્ટિકરે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.

પહલગામની ઘટનાને લઈને મોરબીમાં ઉગ્ર વિરોધ

કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મના આધારે પ્રવાસીઓની હત્યા કર્યાની ઘટનાને લઈને મોરબી શહેરમાં ભારે ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ ગંભીર ઘટનાના વિરોધમાં આજે શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મૌન રેલી યોજી કરાયું પૂતળાદહન

મૌન રેલીમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોકે પહોંચી હતી, જ્યાં હત્યાકાંડની ન્યાયિક તપાસ અને નિર્દોષોને રક્ષણ મળવા અંગે માંગ સાથે હમલાવરનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું.આ મામલે શહેરના સુરક્ષા તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી શાંતિ જળવાઈ રહે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહતી.શહેરના લોકોએ પણ મૌન રેલીમાં વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Share Article

Other Articles

Previous

વાવડીનો આવશે જમાનો !  27થી લઈ 197 ફૂટ પહોળા રસ્તા બનશે, ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકારની મંજૂરી

Next

પીજીવીસીએલે વર્ષ 2024- 25 મા રૂપિયા 271 કરોડની વીજ ચોરી પકડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
28 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ઉત્તર ગુજરાતનાં 150 યુવાનો ‘ડંકી રૂટ’ મારફતે અમેરિકામાં ઘુસતા પકડાયા, જાણો શું લેવાશે પગલા
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
લાખો ભક્તોની આસ્થાના પ્રતિક ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજી
રાજકોટ
2 વર્ષ પહેલા
ઇઝરાયેલના વિરોધમાં વોશિંગટનમાં હજારો લોકો રસ્તા પર: અમેરિકી ધ્વજ સળગાવ્યો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
સુરત કતારગામમાં રેલવે લાઇન પાસેથી 43 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર