Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Air Indiaની સેવાને લઈને ભાજપના નેતા ભડક્યા : કહ્યુ-સૌથી વધુ ખરાબ એર લાઇન્સનો એવોર્ડ મળવો જોઈએ

Wed, February 26 2025

ટાટા જૂથે ખરીદી લીધેલી એર ઇન્ડિયાની ભંગાર સેવાઓ અંગે ભાજપના વધુ એક નેતાએ આક્રોશ પ્રગટ કર્યો હતો.ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા જ્યવીર શેરગીલે X ઉપર ટ્વીટ કરીને લખ્યું કે જો ખરાબ માં ખરાબ એર લાઇન્સ બદલ એવોર્ડ આપવામાં આવતો હોય તો એર ઈન્ડિયાને ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ.

તેમણે ઉમેર્યું કે એર ઈન્ડિયામાં મુસાફરી કરવી એ આમ તો ક્યારેય આનંદપ્રદ અનુભવ નથી રહ્યો પણ આજે તો  એ એરલાઇન્સે બધા વિક્રમો તોડી નાખ્યા.તેમણે લખ્યું,” તૂટેલી સીટો,ખરાબ સ્ટાફ, દયનીય ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ અને ગ્રાહકો પ્રત્યેના ખરાબમાં ખરાબ વલણ – એ દરેક શ્રેણીમાં એર ઇન્ડિયા ઓસ્કાર પ્રાપ્ત કરવાને લાયક છે.

તેમના આ ટ્વીટ ના પ્રતિભાવરૂપે અન્ય કેટલાક લોકોએ પણ એર ઈન્ડિયાની ઝાટકણી કાઢી હતી.એક વ્યક્તિએ એર ઈન્ડિયાને ભયંકર અને દયનીય ગણાવી હતી.બીજા એક શખ્સે તેની પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં ઇકોનોમી ક્લાસમાં બેઠક આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો તે અન્ય એક વ્યક્તિએ દસ વર્ષ સુધી એર ઈન્ડિયા નું સંચાલન સરકાર પાસે હોવા છતાં સુધારો કેમ ન થયો તેવો સવાલ શેરગીલને કર્યો હતો.બીજી એક વ્યક્તિએ કહ્યું કે આ દરરોજની ઘટના છે પણ મોટા માથાને તકલીફ થાય ત્યારે જ તેની ચર્ચા થાય છે.

નોંધનીય છે કે આ અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ તેમની સીટ તૂટેલી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

સાચા દેશભક્ત છો તો ખાલિસ્તાન મુર્દાબાદ લખીને બતાવો !! ક્રિકેટર હરભજનસિંહને સોશ્યલ મીડિયામાં યુઝરે કરી ચેલેન્જ

Next

ભાજપમાં જવાની અટકળો પર પૂર્ણવિરામ : શશી થરૂરે કર્યું, ‘હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું’, લગ્ન કરવા બાબતે કહી આ ખાસ વાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

કેસૂડો ખીલી ઉઠ્યો… વસંતનો વૈભવ નીરખી ઊઠ્યો !! કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી, જાણો ફાયદા
ગુજરાત
11 મહિના પહેલા
વલસાડમાં પ્રિયંકા ગાંધીએ માં PM મોદીને મંગળસૂત્ર મુદ્દે આપ્યો જવાબ : કહ્યું- અંકલજી દરબાર લગાવીને જ્ઞાન આપે…
ગુજરાત
2 વર્ષ પહેલા
દેશમાં છેલ્લાં 62 વર્ષોમાં 38,000થી વધુ રેલવે અકસ્માતોમાં અનેકે જીવ ગુમાવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરતમાં IPLની નકલી ટિકિટ વેચવાનું કૌભાંડ પકડાયુ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર