Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાપા! બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર અટકાવો..

Thu, August 8 2024

ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદી પર કટાક્ષ

ઉદ્ધવ ઠાકરેએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે હિંમત દાખવવા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો હતો. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે સવાલ કર્યો હતો કે મોદી જો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અટકાવી શકતા હોય તો તેઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર કેમ અટકાવતા નથી?

રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સેફ પેકેજ આપવા માટે મોદીએ યુદ્ધ અટકાવ્યું હતું તેવા દાવાને યાદ કરીને તેમણે કહ્યું કે,” પાપા, બાંગ્લાદેશમાં હિન્દુઓનું દમન થઈ રહ્યું છે મહેરબાની કરીને તેમને ન્યાય અપાવો”.

વડાપ્રધાન ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ની ઘટનાનો એક જ સંદેશો છે કે જનતા જ સર્વોચ્ચ છે અને સત્તાવાળાઓએ જનતાને ધીરજની કસોટી ન કરવી જોઈએ. જનતાની અદાલત સર્વોચ્ચ છે અને બાંગ્લાદેશની જનતાએ ચુકાદો આપી દીધો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં આંદોલનકારીઓને રઝાકાર ગણાવવામાં આવ્યા હતા અને ભારતમાં કિસાન આંદોલનકારીઓને આતંકવાદી ગણાવવાયા હતા. બાંગ્લાદેશની ઘટના ચેતવણી આપે છે કે કોઈએ પોતાને ભગવાન ન માનવા જોઈએ આપણે બધા માણસ જ છીએ.

મધ્યપ્રદેશના કોંગી નેતાએ આપ્યું ભડકામણું નિવેદન

કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદે ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ હોવાનું નિવેદન આપ્યા બાદ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી સજજન સિંઘ વર્માએ કહ્યું કે એક દિવસ ભારતના લોકો પણ વડાપ્રધાનના નિવાસ્થાન પર તોફાન કરશે અને તેનો કબજો લઈ લેશે. તેમના આવા ભડકામણા નિવેદન બદલ તેમની સામે ગુનો નોંધવા ભાજપની યુવા પાંખે માંગણી કરી છે.

Share Article

Other Articles

Previous

લઘુતમ વેતન આપો : રાજકોટમાં આશાવર્કર બહેનોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા

Next

પેરિસ ઓલિમ્પિક : હોકીમાં ભારતને બ્રોન્ઝ પદક મળતા વડાપ્રધાન મોદીએ ટીમને આપ્યા અભિનંદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

વૉર્નિંગ બેલ : રાજકોટના 26 બાળકોને બ્લડ-જડબાનું કેન્સર,આંગણવાડી-સ્કૂલમાં ભણતા બાળકોના આરોગ્યની ચકાસણી કરતા થયો ખુલાસો
ગુજરાત
4 મહિના પહેલા
લાખો ભક્તોની આસ્થાના પ્રતિક ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટવાસીઓને જન્મ-મરણના પ્રથમ 5 દાખલાની નકલ ફ્રીમાં મળશે, છઠ્ઠી નકલથી ભરવા પડશે આટલા રૂપિયા, જાણો શું છે આ યોજના
ગુજરાત
10 મહિના પહેલા
હાઈકોર્ટની ‘ફટકાર’ બાદ રાજકોટ સહિતના શહેરોની ટ્રાફિક સમસ્યા ઉકેલવા 5-E’ મંત્ર આપતી સરકાર !
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર