Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : 48 દિવસમાં આચારસંહિતા ભંગની 307 ફરિયાદ

Sat, May 4 2024

રાજકોટ : 16મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બન્યા બાદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં આચારસંહિત ભંગની ફરિયાદોનો ધોધ વછૂટ્યો હોય તેવી સ્થિતિમાં રાજકોટ જિલ્લામાં 48 દિવસમાં આચારસંહિતા ભંગની કુલ 307 ફરિયાદો નોંધાઈ હોવાનું તંત્ર દાવર જાહેર કરાયું છે.

પોસ્ટર, હોર્ડિંગ ઉપરાંત નેતાઓની જીભ લપસતાં ફરિયાદોનો ધોધ

આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ચૂંટણીપંચ દ્વારા સી-વિજિલ એપ, ટોલ ફ્રી નંબર સહિતની સુવિધા આપવામાં આવતા લોકોમાં જાગૃતિ આવાવણી સાથે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલ ટિપ્પણી બાદ આચાર સંહિતા ભંગની ફરિયાદોનુ પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, ખાસ કરીને મુદ્રક -પ્રકાશકના નામ વગરના બેનર્સ, હોર્ડિંગની સાથે સાથે ભાજપ અને કોંગ્રેસે પણ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા તા.3 મે સુધીમાં તંત્ર સમક્ષ કુલ મળી 307 ફરિયાદ નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિષે અશોભનીય ટિપ્પણી મામલે તેમજ ભાજપ વિરુદ્ધ મંદિરમાં સભા યોજવા મામલે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ વાંકાનેરમાં ધાર્મિક સ્થળનો પ્રચાર માટે ઉપયોગ અને હરખપદુડા શબ્દ વાપરવા બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.

Tags:

code of conductgujaratgujarat newsloksabha electionrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં સૌથી વધુ રોકડ-દારૂ જપ્ત

Next

રાજકોટ બેઠક ઉપર મંગળવારે 21 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
38 મિનિટutes પહેલા
ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર
56 મિનિટutes પહેલા
ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ
1 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2945 Posts

Related Posts

દાના વાવાઝોડાને પગલે 500 જેટલી ટ્રેન અને ફ્લાઈટો રદ, 6000 જેટલી રાહત શિબીરો ખોલાઈ, ઓડીશા અને બંગાળમાં હાઈ એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મેઘાણીનગરમાં ઇન્સ્ટાગ્રામની રિલ્સ મોકલવા બાબતે પડોશી વચ્ચે માથાકૂટ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજથી ત્રણ દિવસ ફરી માવઠાનું સંકટ : ઠંડી પણ વધશે
ગુજરાત
2 વર્ષ પહેલા
આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર