Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

Sun, September 15 2024

પક્ષના ધારાસભ્યો નવા મુખ્યમંત્રી નક્કી કરશે ફેબ્રુઆરી ને બદલે નવેમ્બરમાં ચૂંટણી કરવાની માંગ

અરવિંદ કેજરીવાલે બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા..તિહાર જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા બાદ પ્રથમ વખત આમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતી વેળાએ તેમણે આ ધડાકો કર્યો હતો. બે દિવસ પછી પાર્ટીના ધારાસભ્યો તેમજ કેબિનેટની મિટિંગમાં નવા મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે તેવી ઘોષણા સાથે જ તેમણે આવતા વર્ષે ફેબ્રુઆરી માસમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે નવેમ્બર મહિનામાં જ યોજવા અનુરોધ કર્યો હતો.

કેજરીવાલ એ કાર્યકરોને સંબોધતા કહ્યું કે અદાલતે ચુકાદો આપી અને મારો જામીન પર છુટકારો કર્યો છે પરંતુ જ્યાં સુધી મને દિલ્હીના લોકો ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદની ખુરશી પર બેસીસ નહીં.

તેમણે કહ્યું કે હું દિલ્હીના એક એક ઘરે જઈશ અને લોકોને પૂછીશ કે હું પ્રમાણિક છું કે નહીં? મે દિલ્હી માટે કામ કર્યું છે કે નહીં?

નવા મુખ્યમંત્રી તરીકે મનીષ સિસોદિયા નહીં હોય તેવું પણ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે મેં આ બાબતે સિસોદિયા સાથે વાત કરી છે અને તેમણે પણ એવો જ મત વ્યક્ત કર્યો છે કે તેઓ પ્રજા તરફથી પ્રમાણિકતાનું પ્રમાણપત્ર મળે તે પછી જ હોદો સંભાળશે.

બંધારણ બચાવવા માગતો હતો એટલે રાજીનામું નહોતું આપ્યું

કેજરીવાલે કહ્યું કે હું બંધારણ બચાવવા માગતો હતો એટલે મેં પહેલા રાજીનામું આપ્યું. કેન્દ્ર સરકારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કેરાળા ના મુખ્યમંત્રી પીનારાઈ વિજ્યન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પણ ગુના નોંધ્યા છે. વિપક્ષના મુખ્યમંત્રીઓ સામે કેસ કરવાની ભાજપ સરકારની આ મેલી રમતને નિષ્ફળ બનાવવા માટે તેમણે એ બધા મુખ્યમંત્રીઓને પણ રાજીનામુ ન આપવા માટે વિનંતી કરી હતી.

કેન્દ્ર સરકારની તાનાશાહી બ્રિટિશરો કરતા પણ વધારે

કેજરીવાલે કેન્દ્રની ભાજપ સરકારને બ્રિટિશરો કરતા પણ વધારે દમનકારી ગણાવી હતી. તેમણે કહ્યું કે જેલમાંથી મેં લેફ્ટેનન્ટ ગવર્નરને માત્ર એક જ પત્ર લખ્યો હતો અને તે પણ સ્વાતંત્ર્ય દિને મારી બદલે આતિશીને ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવા અંગે. તેમણે ઉમેર્યું કે એ પત્ર પણ પરત મોકલી દેવામાં આવ્યો હતો અને જો હું બીજો પત્ર લખું તો મારા પરિવારજનો સાથે ન મળવા દેવાની ધમકી આપવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

યુપીના મેરઠમાં મકાન પડતાં કેટલાના મોત થયા ? જુઓ

Next

રાજકોટ : મવડી ચોકડી પાસે આવેલી હેમાદ્રી રેસીડેન્સીના પાર્કિંગમાં દોઢ વર્ષનું બાળક કાર નીચે કચડાયું : મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
14 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
14 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
15 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા ફ્લાઈટમાં બૉમ્બ હોવાની અફવાથી દોડધામ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બે પેટ્રોલપંપ મંજૂરીના બહાને 51 હજારની છેતરપિંડી
રાજકોટ
2 વર્ષ પહેલા
 દે ધના.. ધન… દ્વારકાના ક્લાયણપુરમાં 5 ઈંચ તો ઉપલેટાના લાઠ ગામે 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાત
2 વર્ષ પહેલા
જાહેરમાં લઘુશંકા કરી તો મહાપાલિકા હોર્ડીંગમાં ફોટા છાપી ઉડાવશે ધજાગરા !! જાણો શું છે નિયમ?
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર