Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

માનસિક બિમાર વ્યકિતના રખેવાળ તેના વતી વીલ કરી શકે નહી: ગુજરાત હાઇકોર્ટ

Fri, March 15 2024

વડોદરાનાં ચકચારી કિસ્સામાં હાઇકોર્ટે મૃતક મહિલાના રખેવાળે વિલ બનાવી ટ્રસ્ટમો રચના કરી હતી.

આપણા પરિવારોમાં વિલનું ઘણું મહત્વ રહેલું છે અને ઘરના મોભી કે અન્ય વડીલનું અવસાન થાય ત્યારે તે પોતાની મિલકત કોને આપે છે તે આ વીલમાં લખેલું હોય છે. આ બધા વ્યક્તિ માનસિક સ્વસ્થ હોય ત્યારે જ વિલ બનાવતા હોય છે પણ જો સંપતિનો માલિક માનસિક અસ્વસ્થ હોય તો તેનું વિલ બીજા કોઈ બનાવી શકે કે કેમ તે પ્રશ્ન હાલમાં જ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, માનસિક બિમાર વ્યકિતના પાલક તેના વતી વીલ કરી શકે નહી.

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે, માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિયન તેમની રીતે વીલ-વસિયત કરી શકે નહી. ગુજરાત હાઇકોર્ટે માનસિક બિમાર વ્યકિતના ગાર્ડિયન તરીકે નીમાયેલા અને તેના તરફથી વીલ કરનાર મેનેજરની અપીલ ફગાવતાં આ ચુકાદો આપ્યો હતો.જેમાં હાઈકોર્ટે માનસિક બિમાર વ્યકિતનો ઇરાદો અને અભિવ્યકિતની મર્યાદિતતાના મુદ્દાઓ ધ્યાનમાં લઈને આ ચુકાદો આપવામાં આવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, વડોદરાના પૂર્વ એડવોકેટ વિનાયક રાવ દેસાઈ તેમના માલિકની પુત્રી શ્રધ્ધા મજમુદારની કરોડો રૂપિયાની સંપત્તિની દેખરેખ રાખતા હતા. તેણી PHD સાથે લેકચરર થઈ હતી પરંતુ તે ક્રોનીક સીઝોફ્રેનિયાનો શિકાર બની હતી અને તેના સગાવ્હાલાઓએ પણ તેનાથી મોં ફેરવી લીધુ હતું, તેથી તેવા સંજોગોમાં વડોદરા ડિસ્ટ્રીક કોર્ટે એડવોકેટ દેસાઈને મજમુદારની કરોડો રૂપિયાની સંપત્તિની દેખરેખ માટે મેનેજર તરીકે નીમાયા હતા.બાદમાં દેસાઈએ સ્થાનિક જિલ્લા કલેકટરને મિલ્કતની દેખરેખની જવાબદારી સ્વીકારવા સૂચન કર્યું હતુ પરંતુ જિલ્લા કલેકટરે જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

દરમ્યાન મજમુદારના ભત્રીજાએ સિવિલ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જો કે, હાઇકોર્ટે સંપત્તિની દેખરેખ માટે મેનેજર તરીકે દેસાઈની નિયુક્તિને યથાર્થ ઠરાવી હતી. દરમ્યાન 2018માં 76 વર્ષની ઉમંરે મહિલાનું નિધન થઈ ગયુ હતું. જેને પગલે દેસાઈએ આ પ્રકારના માનસિક બિમાર વ્યકિતઓના કલ્યાણ અર્થે શ્રધ્ધાંજલિ મનોચિકિત્સક ટ્રસ્ટ બનાવ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે,શ્રધ્ધા મજમુદારની સંપત્તિ આ ટ્રસ્ટની કલ્યાણકારી પ્રવૃત્તિમાં ખર્ચ થાય. તેથી તેમણે 2016માં આ અંગેનું વીલ- વસિયતનામું બનાવ્યું હતુ અને વીલના પ્રોબેટ માટે કોર્ટમાં ગયા હતા.

જો કે,મજમુદાર વતી તેમના મેનેજર તરીકે વીલ બનાવવાના તેમના નિર્ણયને કોર્ટે ગેરકાયદે અને અયોગ્ય ઠરાવ્યો હતો. જે બાદ હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવતાં જણાવ્યું કે,વીલ એ કોઈપણ વ્યકિતનો તેના મૃત્યુ બાદ તેની મિલ્કતને લઈ સભાન અવસ્થામાં કરવામાં આવતો નિર્ણય છે.જે સભાન અવસ્થાનો માનસિક બિમાર વ્યકિતમાં અભાવ વર્તાય છે ત્યારે આવી માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિયન આ પ્રકારનું વીલ કરી શકે નહી.

Share Article

Other Articles

Previous

અંબાણી પરિવારે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીને શું ગીફ્ટ આપી જુઓ વિડીયો…

Next

રાજકોટ કિન્નર નિકિતાદે મીરાદેને જાનનું જોખમ હોવાથી પોલીસ કમિશ્નર કચેરીએ કરી રજુઆત જુઓ…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
2 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બુદ્ધિ નહીં હોય ? ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખતી ગ્લોબલ હોસ્પિટલને ૧૦,૦૦૦નો દંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
પટણમાં મકાનની છત તૂટી પડતા પતિ, પત્ની અને 3 બાળકો સહિત પાંચ લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
અમૂલ હવે અમેરિકામાં દૂધ વેંચશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે સ્કુલમાં ભણાવશે AI શિક્ષક…જુઓ આ સ્કૂલે શરુ કર્યો પ્રયોગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર