Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ…

Sat, January 20 2024

  • મંદિરમાં રામલલ્લાના આગમન સાથે જ ઉમંગ-ઉલ્લાસ વધ્યા
  • મંદિરની રક્ષા માટે દૂધ અને પવિત્ર જળનો છંટકાવ કરાયો
  • નવગ્રહની સ્થાપના: રામલલ્લાને કેસર સહિતની ઔષધીનો લેપ કરાયો

જેમ જેમ રામમંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉમંગ અને ઉલ્લાસ વધી રહ્યા છે. ધાર્મિક ભાવનાનો સમંદર ઉમટ્યો હોય તેવો માહોલ સમગ્ર અયોધ્યા નગરીમાં જોવા મળી રહ્યો છે. સોમવારે વડાપ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરે તે પૂર્વે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે ગયા હતા અને રામમંદિર પરિસરની મુલાકાત લીધી હતી. રામ મંદિરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા અનુષ્ઠાનમાં શુક્રવારે અગ્નિ મંથન કરવામાં આવ્યું હતું તેમજ નવ ગ્રહની સ્થાપના કરવામાં આવી હતી. આજે સવારે ૯ વાગ્યે અરનિમંથનથી અગ્નિ પ્રકટ કરવામાં આવી હતી. આ પહેલા ગણપતિ આદિ સ્થાપિત દેવતાઓની પૂજા, દ્વારપાલો દ્વારા તમામ શાખાઓનું વેદ વાંચન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને પંચભુ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અરનિમંથન દ્વારા પ્રકટ કરવામાં આવેલી અગ્નિની કુંડમાં સ્થાપના, ગ્રહસ્થાપન, અસંખ્ય રુદ્રપીઠસ્થાપન, પ્રધાનદેવતાસ્થાપન, રાજારામ – ભદ્ર – શ્રીરામયંત્ર – બીઠદેવતા – અંગદેવતા – આવરણદેવતા – મહાપૂજા, વરૂણમંડળ, યોગિનમંડળસ્થાન, ક્ષેત્રપાલમંડળસ્થાન, ગ્રહહોમ, સ્થાપ્યદેવહોમ, પ્રસાદ વાસ્તુશાંતિ, ધાન્યાધિવાસ સાંજની પૂજા અને આરતી કરવામાં આવી હતી.


અયોધ્યામાં રામ મંદિરના ૧૨૧ પૂજારીમાના એક પુજારી એવા આચાર્ય અરુણ દીક્ષિતજીએ વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અનુષ્ઠાનમાં શુક્રવારે અગ્નિ મંથન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે અગ્નિ પ્રગટ થઈ હતી તેને નવકુંડમાં વિતરણ કરવામાં આવી હતી. નવ ગ્રહની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ પ્રધાનપીઠ એટલે કે મધ્યમાં વેદી બનાવવામાં આવી છે જ્યાં રામભદ્ર બનાવીને ભગવાન રામને બિરાજમાન કરવામાં આવ્યા છે. ચાંદીની બે ફૂટની મૂર્તિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ નવગ્રહની શાંતિ થશે અને હવન શરૂ કરવામાં આવ્યો હતો અને તેની અગ્નિ ૨૨ તારીખ સુધી અખંડ રહેશે. ત્યારબાદ રામ મંદિર પરિસર નજીક રામ મંદિરનું વાસ્તુ શાંતિ થશે હોમ હવન કરવામાં આવ્યો હતો. મંદિરની રક્ષા માટે મંદિરની ચારે બાજુ મંત્રો દ્વાર બાંધવામાં આવ્યું હતું. એક પાત્રમાં દૂધ અને પાણી લઈ આખા મંદિર પરિષદમાં તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બાદમાં સાંજે ભગવાન શ્રીરામને ચોખામાં આદિવાસ કરવામાં આવ્યો હતો. કુલ ૧૨ પ્રકારના આદિવાસ કરવામાં આવનાર છે.
આખા ભારતભરમાંથી આવેલા કેસર સહિતની ઔષધી દ્વારા ભગવાનને લેપ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં ૪ કલાકનો સમય લાગ્યો હતો.

Share Article

Other Articles

Previous

‘પૌવાપાર્ટી’ની મોજ માણવી છે? ચાલ્યા જાવ રાજકોટના લીમડા ચોકમાં…

Next

હરણી દુર્ઘટનાની તપાસ માટે SITની રચના કરાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
લોન ડિફોલ્ટર અંગે સુપ્રીમ કોર્ટે  શું કહ્યું, શું આપ્યો ચુકાદો ? વાંચો
6 કલાક પહેલા
બંગાળમાં મદ્રેસામાં ફરજિયાત વંદે માતરમ્ ગાન મુદ્દે વિવાદ વધ્યો
6 કલાક પહેલા
શાંતિ મંત્રણા વચ્ચે ભડક્યું ગલ્ફ ,ફરી તંગદિલી
6 કલાક પહેલા
ટ્રમ્પ ફરી મેદાનમાં, ભારત સહિત 60 અર્થતંત્રો પર નવા ટેરિફ વોરના ટકોરા
6 કલાક પહેલા
Categories

નેશનલ

3042 Posts

Related Posts

ભરૂચનાં અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ મૌલવીની ઘરપકડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જે એન્ડ કે માં હજુ 119 આતંકવાદી સક્રિય: સ્થાનિક 24, પાકિસ્તાની 85
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પર્થ ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય : ઓસ્ટ્રેલીયાને ૨૯૫ રનથી આપ્યો પરાજય : પાંચ ટેસ્ટની સીરીઝમાં ૧-૦થી આગળ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપા થશે, નવા પ્રોજેક્ટની શરૂઆત તેમજ આર્થિક લાભ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર