Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિસાવદરનો વિજય વિધાનસભાની ચૂંટણીનો સેમીફાઈનલ હતો, 2027માં ગુજરાત જીતશું : અરવિંદ કેજરીવાલ

Fri, July 4 2025

ગુજરાત જોડો સદસ્યતા અભિયાન માટે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલી જ મેદાનમાં ઊતરશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય. અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે એમ પણ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને જીત નોંધાવશે.

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે. વિસાવદરની જીત આઈસોલેટેડ જીત નથી. 2027 માટે વિસાવદરની ચૂંટણી સેમીફાઈનલ છે.તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે, ગુજરાતની પ્રજા ભાજપને હરાવવા માગે છે પણ તેની પાસે કોઈ વિકલ્પ નથી. હવે આમ આદમી પાર્ટી વિકલ્પ બની છે અને લોકોએ આવનારી ચૂંટણીમાં આપની સરકાર બનાવવાનું મન બનાવી લીધુ છે. કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી. વિસાવદરમાં કોંગ્રેસ ભાજપ સાથે મળી અમને હરાવવા આવી હતી. ઇન્ડિયા બ્લોક સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી પૂરતું હતું. હવે અમે સ્વતંત્ર છીએ.

આ પણ વાંચો : સરકાર તમારે દ્વારે! હવે તમને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહેશે, આ તારીખ સુધી લોકો મેળવી શકશે લાભ

કેજરીવાલે ગુજરાતના યુવાનોને AAP માં જોડાવા આહ્વાન કરતા કહ્યું કે, “જે યુવા ગુજરાત અને દેશ માટે કંઈ કરવા માંગે છે, તેઓ અમારી સાથે જોડાય.” તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “આપણે બધા મળીને હસતું રમતું અને પ્રગતિશીલ ગુજરાત બનાવશું.

Share Article

Other Articles

Previous

રાજકોટની ભાગોળે ભાયાસર ગામે સરકારે સીલ કરેલું કારખાનું ખોલી માલિકે એક વર્ષ ફેલાવ્યું પ્રદૂષણ

Next

સરકાર તમારે દ્વારે! હવે તમને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહેશે, આ તારીખ સુધી લોકો મેળવી શકશે લાભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
સલમાન ખાન ફિટ થવામાં વ્યસ્ત : જાણો શા માટે છોડી દીધો દારૂ, સામે આવ્યું કારણ
15 મિનિટutes પહેલા
રાજકોટ એસ.ટી બસપોર્ટમાં ધાંધિયા: પાસની બારી ગમે ત્યારે ખુલે, વિદ્યાર્થીઓને ધક્કા, યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત
47 મિનિટutes પહેલા
એક સાયબર ક્રાઈમ આવું પણ…એક મોબાઈલે રાજકોટ-કોલકત્તા પોલીસને ધંધે લગાડી દીધી! વાંચો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
રાજકોટનું બહુમાળી ભવન બન્યું ખટારા ભવન : GST વિભાગ પકડેલા વાહનો આડેધડ પાર્ક કરાતું હોવાની ફરિયાદ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2246 Posts

Related Posts

TRP અગ્નિકાંડ : મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની જામીન અરજીમાં દલીલો પૂર્ણ કોર્ટ સાંજે ચુકાદો આપશે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
12 અને 16 સપ્ટેમ્બરની ઓખા-નાહરલગુન ટ્રેન રદ
રાજકોટ
2 વર્ષ પહેલા
ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ફરી ડુંગળીના ભાવમાં કેટલો વધારો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર