Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતનેશનલ

દેશના ૩ રાજ્યોમાં આ ત્રણ વાયરસનો કહેર : રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય એજન્સીઓ એલર્ટ

Mon, July 22 2024


કોરોના વાયરસ બાદ દેશમાં ૩ વાયરસનો કહેર સામે આવ્યો છે જે દેશના ૩ અલગ-અલગ રાજ્યમાં આતંક મચાવી રહ્યા છે. કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર મચાવી રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે ૩૦થી વધુ  લોકોના મોત થયા છે, કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે. ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ-અલગ વાયરસના કારણે કેન્દ્રીય આરોગ્ય એજન્સીઓ હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતને રાજ્યમાં કેસની તપાસમાં, રોગચાળાને કાબૂમાં લેવા અને તકનીકી સહાય પૂરી પાડવામાં મદદ કરવા માટે બહુ-સદસ્ય પ્રતિસાદ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.


ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને જોતા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 17248 ઘરોમાં 121826 વ્યકિતઓના સર્વેલન્સની કામગીરી કરાઈ છે. આ તરફ ગુજરાત અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ  હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી. ચાંદીપુરાના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી છે. આ તરફ ગુજરાત અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ  હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી. ચાંદીપુરાના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી છે.

  
કેરળમાં 14 વર્ષના છોકરા નિપાહ વાયરસથી મોત

રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કેરળમાં 14 વર્ષના છોકરાનું મોત થયું છે. તેને એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ હતો અને કોઝિકોડની હોસ્પિટલમાં સ્થાનાંતરિત થતા પહેલા તેને પેરીન્થાલમન્નાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં નિપાહ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યને જાહેર આરોગ્યના પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની સલાહ આપી છે.

મૃતકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ અને પડોશમાં રહેતા લોકોના પરીક્ષણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામ લોકોને ટ્રેસ કર્યા બાદ તેમને 12 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

વાયરસના ઉચ્ચ જોખમની શ્રેણીમાં 101 લોકો

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે મૃતક છોકરાના છ મિત્રો અને 68 વર્ષના એક વ્યક્તિના સેમ્પલ નેગેટિવ મળ્યા છે. મંત્રીએ કહ્યું કે છ મિત્રો છોકરા સાથે સીધા સંપર્કમાં હતા, પરંતુ 68 વર્ષીય વ્યક્તિ સીધો સંપર્કમાં ન હતો. તેને તાવ હોવાથી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં, 14 વર્ષના છોકરાના સંપર્કમાં આવેલા 330 લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી 68 આરોગ્ય કર્મચારીઓ છે. તેમજ 101 લોકોને હાઈ-રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી સાતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક છોકરાના પરિવારમાં કોઈ પણ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી.

મુંબઈમાં ઝિકા વાયરસના 34 કેસ મળી આવ્યા

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઝીકાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી પુણે જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 19 જુલાઈ સુધી 28 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર આ વાયરસના પ્રકોપને રોકવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે.

આરોગ્ય વિભાગનું કહેવું છે કે વાયરસથી પ્રભાવિત જિલ્લાઓમાં દર 3 થી 5 કિલોમીટરના અંતરે કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં સર્વે કરશે અને જ્યારે તાવના કેસો પ્રકાશમાં આવશે, ત્યારે તેઓ તરત જ ઓળખ માટે લોહીના નમૂના લેશે. સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના લોહીના નમૂના લઈને ઝીકા વાઈરસની તપાસ પણ કરવામાં આવી રહી છે, કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન ઝીકા વાયરસનો ચેપ ગર્ભ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

Tags:

Chandipuram virusgujaratgujarat newshealthHealth Ministernipah VIRUSzika virus

Share Article

Other Articles

Previous

દ્વારકા બાદ કલ્યાણપુરમાં મેઘરાજાની ધુઆધાર ઇનિંગ..4 કલાકમાં 11 ઈંચ વરસાદ, માણાવદરમા 6, માળીયા હાટીનામાં પોણા છ ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ

Next

 દે ધના.. ધન… દ્વારકાના ક્લાયણપુરમાં 5 ઈંચ તો ઉપલેટાના લાઠ ગામે 11 ઇંચ વરસાદથી જળબંબાકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ટ્રમ્પ સરકારમાં વધુ એક મૂળ ભારતીય મહિલાની એન્ટ્રી : હરમિત ઢીલ્લોને ન્યાય વિભાગમાં સહાયક એટર્ની જનરલ બનાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ : મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ગોધરાકાંડના 23 વર્ષ બાદ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી
ક્રાઇમ
3 મહિના પહેલા
રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલિશન, 80 કરોડની જમીન ખુલ્લી
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર