Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

દ્વારકા જવાના હોય તો ખાસ વાંચજો : જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

Tue, June 10 2025


ગુજરાતમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ એટલે દ્વારકા જે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દ્વારકાધીશના મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં હિન્દુ ધાર્મિક કાર્યકર્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે પૂર્ણિમાનો અવસર છે. આ પૂનમનો અવસર એટલા માટે પણ ખાસ છે કારણેકે આ દિવસે વૈષ્ણવ મંદિરોમાં ભગવાનનો જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા યોજાય છે ત્યારે આવતીકાલે 11 જૂનના રોજ જગતમંદિરે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા આવતીકાલે યોજાશે. જેને અનુસંધાને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

wikipedia

જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

જો તમે પણ આવતીકાલે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે તેમના આશીર્વાદ મેળવવા માટે દ્વારકા જવાના હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો. પૂનમના દિવસે (11મી જૂન) જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે.



જ્યેષ્ઠાભિષેક ઉત્સવ વિશેષ મહત્ત્વ

વર્ષમાં માત્ર બે વખત જ શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરવાય છે. જે પૈકી એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. આ દરમિયાન સવારે જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન યોજાતા હોય છે. ત્યારે આ બાબતે દ્વારકા મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જય દ્વારકાધીશ સાથે સર્વે વૈષ્ણવોને જણાવવાનું કે, આગામી તારીખ 11/06/2025ને બુધવાર માહે જેઠ સુદ-15(પૂનમ)ના દિવસે જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા ઉત્સવને અનુલક્ષીને શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. તો સર્વે વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી છે.

photo-wikipedia
  • સવારે 06:00 વાગ્યે મંગલા આરતી
  • સવારે 06:00થી 08:00 સુધી મંગલા દર્શન
  • સવારે 08:00 થી 09:00 સુધી શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન
  • સવારના અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ
  • બપોરે 01:00થી 05:00 સુધી અનોસર(દર્શન બંધ)
  • સાંજે 05:00 વાગ્યે ઉત્થાપન દર્શન
  • સાંજે 05:00થી 09:30 સુધી જલયાત્રા ઉત્સવ અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ
  • રાત્રે 09:30 વાગ્યે અનોસર(દર્શન બંધ)

Share Article

Other Articles

Previous

Kapil Sharma શોમાં Navjot Singh Sidhuની વાપસી, અર્ચના પુરણસિંહ કરતાં મળશે 3 ગણી ફી, જાણીને તમે પણ ચોંકી જશો  

Next

સોનમે કહ્યુ મારી નાખો! સોનમની વોટ્સએપમાં ચેટ થયા ખુલાસા, પ્રેમીને મેસેજ કરીને કહ્યું-પતિની નિકટતા પસંદ નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
3 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
4 કલાક પહેલા
Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
4 કલાક પહેલા
2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
5 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

મહાકુંભમાં ફરી દુર્ઘટના : હોટ એર બલુનમાં ધડાકો થતા 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ભક્તિના ઘોડાપૂર : પ્રથમ દિવસે રામલલાના દર્શન માટે હજારો ભાવિકો ઉમટ્યા
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટ : લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવાના નામે ચાલતી ધતિંગલીલાનો પર્દાફાશ, જુગારીભૂવાને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો
ગુજરાત
5 મહિના પહેલા
સાઉદીના પ્રિન્સની પેલેસ્ટાઇનને સોનેરી સલાહ,’ ભારત જેવા બનો’
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર