Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

રાજકોટમાં આવેલું 125 વર્ષ જૂનું વાઘેશ્વરી માતાજી હજારો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર

Mon, September 30 2024
  • વાઘેશ્વરી માતાજીનું મંદિર જેના દ્વાર, સિંહાસન,ત્રિશૂલ છે ચાંદીના
  • અંદાજિત 100 વર્ષોથી નવરાત્રી દરમિયાન ગરબીનું કરવામાં આવે છે આયોજન
  • બાળાઓ જ્યાં રાસ રમે છે તે ગરબો અને ગરબી ચાંદીનો હોય છે

માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રી..નવલી નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે આજે આપણે વાત કરીશું રાજકોટના વર્ષો જૂના વાઘેશ્વરી માતાજીના મંદિર વિશે. રાજકોટમાં રામનાથપરા મેઇન રોડ નજીક વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. વાઘેશ્વરી માતાજી ઐશ્વર્ય આપનાર દેવી અને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર હજારો માઈભક્તોની આસ્થાનું પ્રતિક છે તેમજ નવરાત્રી દરમિયાન અહી માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉમટી પડે છે.

રાજકોટમાં રામનાથપરા મેઇન રોડ નજીક એકમાત્ર શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જે 125 વર્ષ જૂનું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં દ્વાર, ત્રિશૂલ, અષ્ટભુજા, સિંહાસન ચાંદીના છે. રાજસ્થાનમાં આવેલા ભીલમાળામાં માતાજીનું મૂળ સ્વરૂપ આવેલું છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. વશિષ્ઠ પુરાણની અંદર માંધાતા અને વશિષ્ઠના સંવાદમાં વર્ણન છે લે સુવર્ણ દૈત્યનો વધ કરવા માટે અંબા માંએ વાઘેશ્વરી માતાજીનું સ્વરૂપ ધારણ કરીને તેનો વધ કર્યો હતો.

100 વર્ષથી થાય છે ગરબીનું આયોજન



અંદાજિત 100 વર્ષથી વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન ગરબીનું આયોજન કરવામાં આવે છે. પહેલા અંહી ફક્ત પુરુષો દ્વારા જ ગરબીમાં રાસ રમવામાં આવતા હતા ત્યારે હવે અહી બાળાઓ ભાગ લે છે. અહીં મંદિરના પટાંગણમાં લગભગ 100થી વધુ બાળાઓ ગરબે ઘુમે છે ત્યારે એવું દ્રશ્ય લાગે છે જાણે માતાજી ગરબે ઘૂમી રહ્યા હોય.

આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં દ્વાર, ત્રિશૂલ, અષ્ટભુજા, સિંહાસન ચાંદીના છે. અહીં મંદિરના પટાંગણમાં દીકરીઓ ગરબે ઘૂમે છે. જ્યાં દીકરીઓ ગરબે ઘૂમે છે તે ગરબો અને ગરબી ચાંદીનો હોય છે. નવરાત્રી દરમિયાન મંદિરમાં માતાજીને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે તેમજ માતાજીને વિવિધ પ્રસાદ પણ ધરવામાં આવે છે.

વૈશાખ સુદ પાંચમના રોજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે. વાઘેશ્વરી માતાજી સોની સમાજના થડાના દેવી છે. ત્યારે દરેક સોની વેપારીઓ અહીં માતાજીની આરાધના કરવા માટે આવે છે અને શીશ ઝુકાવે છે. ખાસ કરીને ઝાલાવાળી સોની સમાજના નેજા હેઠળ માતાજીનો હવન થાય છે.

Share Article

Other Articles

Previous

લેબેનોનની રાજધાની બૈરૂતમાં શહેરની અંદર ઇઝરાયલનો એક બિલ્ડીંગ પર હુમલો, 4ના મોત, અનેક ઘાયલ

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થશે, કાર્યસ્થળે જવાબદારી વધશે ; પારિવારિક સમસ્યા દૂર થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલે મહાશિવરાત્રિમેળાનો આખરી દિવસભાવિકો ઊમટ્યા
24 કલાક પહેલા
વિકસિત ભારતના સંકલ્પ સાથે સેવા તીર્થમાં પ્રવેશ કર્યો છે, જૂની ઇમારતો ગુલામીની પ્રતિક હતી, કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીનુ સંબોધન
2 દિવસ પહેલા
રાજકોટમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે કલેક્ટરને રજૂઆત: નવા નોટિફિકેશનથી વિવાદ,અનેક સર્વે નંબર ગાયબ રહેતા કરોડોના વ્યવહારો અટવાયા
2 દિવસ પહેલા
લોકસભામાં સત્રના અંતિમ દિવસે પણ ઘર્ષણ: મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર, સંસદ 9મી માર્ચ સુધી મુલતવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં મોબાઈલ ફોનમાં અનેક રહસ્યો ખૂલ્યા.. જુઓ વીડિઓ…
રાજકોટ
2 વર્ષ પહેલા
જાળવજો ! આજથી સોમવાર સુધી વાતાવરણ સુકું રહેશે: પાણી પીધાં જ કરજો
રાજકોટ
11 મહિના પહેલા
યુદ્ધ વચ્ચે ઈરાનથી 290 ભારતીયને લઈને બીજુ વિમાન દિલ્હી પહોંચ્યું
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ભારતમાં લોકતંત્ર પર હુમલા થઈ રહ્યા છે, ED અને CBIનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, જર્મનીમાં સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધીનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર