Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કેજરીવાલ જંતર મંતર ખાતે જનતા દરબાર ભરશે

Fri, September 20 2024

દિલ્હીના મુખ્યમંત્રી પદ્ધતિ રાજ્યના મુખ્ય બાદ અરવિંદ કેજરીવાલ 22મી સપ્ટેમ્બરે દિલ્હીની જનતા સાથે સીધો સંવાદ કરશે. એ માટે જનતા દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન કેજરીવાલે ભાજપના દરેક ષડયંત્રને નાકામ કર્યું છે. અરવિંદ કેજરીવાલ બહાર હોય ત્યાં સુધી દિલ્હીનો વહીવટ અટકાવી નહીં શકાય તેવું માનતી સરકારે તેમને જેલ ભેગા કર્યા પણ કેજરીવાલે સાબિત કર્યું કે જેલમાંથી પણ વહીવટ થઈ શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે હવે નિર્ણય જનતાના હાથમાં છે. જો જનતા કેજરીવાલને ફરી એક વખત જંગી બહુમતીથી મુખ્યમંત્રી બનાવશે તો દેશનું સન્માન વધશે અને ષડયંત્રકારોનો પરાજય થશે. તેમણે કહ્યું કે ૨૨મી સપ્ટેમ્બરે જનતા કી અદાલતમાં કેજરીવાલ લોકો સાથે સંવાદ કરશે અને જનતાના સવાલોના જવાબ આપશે.

રાજીનામું આપ્યા બાદ યોજાયેલા આ પ્રથમ જાહેર કાર્યક્રમમાં કેજરીવાલ અગામી રણનીતિ જાહેર કરશે તેવું માનવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

ઈંગ્લેન્ડ સામે હેડે લાવ્યું ચોગ્ગા-છગ્ગાનું તોફાન

Next

અશ્વિનની સદી એક, રેકોર્ડ તૂટ્યા અનેક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
2 દિવસ પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
2 દિવસ પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
2 દિવસ પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પ્રથમવાર મળી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજુર
Breaking
2 વર્ષ પહેલા
શપથગ્રહણ સમારોહમાં કાશ પટેલની બાજુમાં ઊભેલી મહિલા કોણ છે ?? જાણો FBIના નવા ડિરેક્ટર સાથે શું છે સબંધ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ટાઢોડું! નલિયામાં ૪.૨ ડિગ્રી
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
ઈશાન કિશનને ‘પાર્ટી’ કરવાની સજા મળી રહી છે ?
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર