Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જગદગુરુ રામભદ્રાચાર્યએ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા, કહ્યું- તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ

Fri, May 30 2025

ભારતીય સેનાના વડાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આધ્યાત્મિક જગદગુરુ રામભદ્રાચાર્યના આશ્રમની મુલાકાત લઈને તેમની પાસે રામ મંત્રની દિક્ષા લીધી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે આ દિક્ષાના બદલામાં જગદગુરુ રામભદ્રાચાર્યએ સેનાના વડા પાસે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની માગણી કરી હતી.

સેનાના વડાં દ્વિવેદીએ ચિત્રકૂટ ખાતે આશ્રમની મુલાકાત લીધી હતી અને કેટલોક સમય ગાળ્યો હતો. આ મુલાકાત વિશે વાત કરતા, જગદગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યું કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મારી પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. છે. મેં તેમને એ જ રામ મંત્ર આપ્યો જે માતા સીતાએ ભગવાન હનુમાનને આપ્યો હતો અને પછી તેમણે લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે, મને POK જોઈએ છે.

આ પણ વાંચો : EPFO 3.0 ટૂંક સમયમાં થશે લોન્ચ : બદલાઈ જશે PFને લગતા આ 5 નિયમ, 9 કરોડથી વધુ ગ્રાહકોને થશે લાભ

જગદગુરુએ તુલસી પીઠ નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું કે આર્મી ચીફનું સન્માન કરવામાં તેમને ખૂબ ગર્વ છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપશે તો તેનો નાશ થશે. તેમણે એમ પણ કહ્યું કે આર્મી ચીફે તેમની પાસેથી એ જ મંત્રની દીક્ષા લીધી હતી, જે સીતાજીએ લંકા પર વિજય મેળવવા માટે હનુમાનજીને આપી હતી.

આર્મી ચીફની આ મુલાકાત માત્ર આધ્યાત્મિક જ નહીં પણ સામાજિક ચિંતાઓ સાથે પણ સંબંધિત હતી. તેમણે સદગુરુ આંખની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું અને સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પદ્મશ્રી ડૉ. બી.કે. જૈને તેમનું સ્વાગત કર્યું. જનરલ દ્વિવેદીએ ગુરુ રામભદ્રાચાર્યને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું અને તેમના સેવા કાર્યની પ્રશંસા કરી અને તેમને ભારતની આધ્યાત્મિક અને સામાજિક શક્તિનું પ્રતીક ગણાવ્યા. આર્મી ચીફના આગમન પહેલા જ તુલસી પીઠ વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમથી કાચ મંદિર સુધી દરેક વળાંક પર પોલીસ અને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના આગમનથી માત્ર આધ્યાત્મિક વાતાવરણ જ નહીં પરંતુ વિસ્તારમાં દેશભક્તિની ભાવના પણ જીવંત થઈ.

POK એક દિવસ આપણું થઈને રહેશે : રાજનાથ

રક્ષામંત્રી રાજનાથસિંહે સ્પષ્ટ કહ્યુ છે કે, પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં રહેલું પાકિસ્તાન એક દિવસ આપણુ થઈને રહેશે. પાકિસ્તાન સાથે હવે માત્ર આતંકવાદ અને પી.ઓ.કે. અંગે જ વાત થશે. તેમણે કહ્યું કે, પી.ઓ.કે. માં રહેતા લોકો આપણા જ છે અને એક દિવસ તે લોકો જ કહેશે કે તેઓ ભારતનો હિસ્સો છે. તેઓ દિલ્હીમાં સી.આઈ.આઈ. નાં વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનમાં બોલી રહ્યા હતા.

રાજનાથસિંહે કહ્યું કે, કરવું હોય તો ભારત ઘણું કરી શકે છે પણ આપણે વિશ્વ સમક્ષ શક્તિ અને સંયમનું ઉદાહરણ બેસાડ્યું છે. પાકિસ્તાનને પણ અહેસાસ થઇ ગયો છે કે આતંકવાદને કારણે તેને કેટલું નુકસાન ગયું છે.

રાજનાથસિંહે એમ પણ કહ્યું કે, સરકારને પૂરો વિશ્વાસ ચ એકે, આપણા જે ભાઈઓ ભૌગોલિક અને રાજકીય રીતે આપણાથી અલગ થઇ ગયા છે તે એક દિવસ ભારત સાથે ભળી જશે.

”એક બાર અગર મે કમિટમેન્ટ કર લેતા હું તો ફીર અપને આપકી ભી નહી સુનતા..”

સી.આઈ.આઈ.નાં વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનમાં ઉપસ્થિત એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી તેની ટેકનોલોજી વિશે ભવિષ્યનો ખ્યાલ આવ્યો છે.ઓપરેશન સિંદૂરથી આપણને ભવિષ્યમાં શું કરવાનું છે તેનો ખ્યાલ આવ્યો છે. હજુ ઘણું કામ બાકી છે. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, પ્રાણ જાય પર વચન ના જાય…એક બાર અગર મે કમિટમેન્ટ કર લેતા હું તો ફીર અપને આપકી ભી નહી સુનતા….” તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર એ ભારતની જીત છે અને તેના માટે દરેક ભારતીયનો આભાર માનું છું. આ જીતમાં દરેક ભારતીયે યોગદાન આપ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ડાયમંડ થીફ : 60 લાખના હીરા ચોરનાર અજય સુધી પોલીસ કેવી રીતે પહોંચી, કારખાનાની ‘ટીપ’ કોણે આપી ?

Next

પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર પાકિસ્તાનમાં જાહેરમાં ફરતો દેખાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
2 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
19 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
35 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

દેશમાં કોરોનાએ વધારી ચિંતા, નવા 313 કેસ નોંધાયા
Breaking
1 વર્ષ પહેલા
ભાજપે અમારા 16 ઉમેદવારોને 15 કરોડ અને મંત્રી પદની ઓફર કરી છે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
હવે રોલ્સ-રૉયસમાં બેસીને ગુનેગારોનો પીછો કરશે મિયામી પોલીસ…જુઓ
ગુજરાત
1 વર્ષ પહેલા
બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી કેન્દ્રસ્થાને : સર્વાંગી સામાજિક અને આર્થિક વિકાસનું લક્ષ્ય
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર