Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી વપરાતી હતી

Thu, September 19 2024

ચંદ્રાબાબુ નાયડુએ કરેલા આક્ષેપથી ખળભળાટ

તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવતા તિરુપતિ લાડુ બનાવવા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્મોહન રેડી ના શાસન દરમિયાન શુદ્ધ ઘી ને બદલે પ્રાણીની ચરબી નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આક્ષેપ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમરાવતી ખાતે એનડીએના ધારાસભ્યોની બેઠકને સંબોધતા ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ સરકારના ભ્રષ્ટાચારોનો ઉલ્લેખ કરતી વેળાએ આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે તિરુમાલા મંદિરના પ્રસાદ બનાવવા માટે પણ શુદ્ધ ઘી ને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરાયો હતો. અન્ય સામગ્રી પણ ગુણવત્તા વગરની હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે તિરુપતિ લાડુ માટે શુદ્ધ ઘી વાપરવામાં આવે છે અને મંદિરનું પણ શુદ્ધિકરણ કરી દેવાયું છે. આંધ્ર પ્રદેશના આઈટી મિનિસ્ટર નારા લોકેશે પણ પ્રસાદ માટે પ્રાણીની ચરબીના ઉપયોગ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો.

જો કે વાયએસઆરકોંગ્રેસે આ આક્ષેપો નકારી કાઢ્યા હતા. તેના રાજ્યસભાના સભ્ય સુબ્બા રેડીએ કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ આ હદે નીચે ઉતરી ગયા તે ખૂબ આઘાતજનક છે. આવા પાયા આક્ષેપો કરી નાયડુ એ મંદિરની પવિત્રતા તથા કરોડો હિંદુ ભાવિકોની આસ્થા સાથે ખીલવાડ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

ઉત્તર પ્રદેશના રામપુરમાં રેલ્વે ટ્રેક પરથી 7 મીટર લાંબો થાંભલો મળ્યો, ઇમર્જન્સી બ્રેક મારી મોટી દુર્ઘટના અટકાવી

Next

બિહારમાં અનુસૂચિત જાતિની વસતિ પર કેવો થયો અત્યાચાર ? શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
2 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
3 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
3 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મિઝોરમમાં સપાટો બોલાવનાર ઝેડપીએમના નેતા લાલદુહોમા પહેલા શું હતા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિશ્વનાં 100 શક્તિશાળી લોકોમાં એલોન મસ્ક સૌથી મોખરે, યાદીમાં માત્ર 1 ભારતીય સામેલ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ગાંધીનગરમાં એક રીક્ષા ના ડ્રાઈવરે જાહેર રસ્તા પર સ્ટંટ કરી બધાને જોખમમાં મૂક્યા : જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
પ્રેમ લગ્ન બાદ જીવન બગડી જતાં પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાતનો પ્રયાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર