Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

છ વર્ષ બાદ આજે મહંતસ્વામી મહારાજનું રાજકોટમાં આગમન

Fri, June 14 2024

મુલાકાત દરમિયાન નિયત દિવસોમાં મંદિરના સભાગૃહમાં ભકતોને દર્શન આપશે

છ વર્ષ બાદ આજે તા.૧૪ને શુક્રવારના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે મહંતસ્વામી મહારાજનું આગમન થયું છે અને તા.૧૪થી ૧૦ જુલાઈ દરમિયાન બીએપીએસ મંદિરે મહંતસ્વામી સૌને દર્શન-આશીર્વાદથી લાભાન્વિત કરશે.


ઉલ્લેખનીય છે કે, મહંતસ્વામી મહારાજનો પૂર્વાશ્રમનો પરિવાર મૂળ આણંદનો, પરંતુ રોજગાર અર્થે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયો હતો. તેમનો જન્મ તેમજ બાળપણ ત્યાં જ વિત્યું. અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી. આ દરમ્યાન તરુણાવસ્થાથી જ વેકેશનમાં પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગી મહારાજ સાથે વિચરણમાં જોડાતા. યોગીજી મહારાજના હસ્તે દિક્ષા ગ્રહણ કરી વિનુ ભગત તરીકે ઓળખાય હતા.


છેલ્લા ૮ વર્ષોથી તેઓ સંસ્થાના ગુરુપદે રહીને વિશ્વભરમાં વિચરણ કરીને સત્સંગને પોષિત કરી રહ્યા છે અને બી.એ.પી.એસ. સંસ્થાની ૧૬૨ જેટલી સામાજીક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સેવાપ્રવૃતિઓનું સફળ સંચાલન કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલા નિયમ ધર્મરૂપી પંચવર્તમાન એટલે કે નિર્માન, નિ:સ્નેહ, નિર્લોભ, નિ:સ્વાદ અને નિષ્કામ વર્તમાનના ઉત્તમ પાલક છે. બાયપાસ, બ્રેન સ્ટ્રોક વગેરેમાંથી તેઓ પસાર થઇ ચુક્યા છે.


વેરીકોઝ વેઈન્સ વગેરે અનેક હયાત તકલીફો હોવા છતાં ૯૧ વર્ષની ઉંમરે પણ દેશ – પરદેશ ફરીને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ધર્મભાવના જગાવવા અને પ્રેરિત કરવાનું અદભુત કાર્ય કરી રહ્યા છે. દર્શન આશીર્વાદ દ્વારા મહંતસ્વામી મહારાજનો આધ્યાત્મિક સ્પર્શ અનુભવવાનો અવસર રાજકોટવાસીઓને ઘર આંગણે સામેથી ચાલીને આવ્યો છે.


તેઓ પોતાની રાજકોટ મુલાકાત દરમિયાન સવારે તેમજ સાંજે ૬ થી ૮ દરમિયાન નિયત દિવસોમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી સભાગૃહમાં દર્શન આપવા ઉપસ્થિત હોવાના છે ત્યારે સમગ્ર રાજકોટવાસી ભાવિકોને મંદિરનાં સંતો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Tags:

mahantswamiswaminarayan

Share Article

Other Articles

Previous

Anant-Radhika Pre Wedding : રાધિકા મર્ચન્ટે ક્રૂઝ પર પહેર્યો હતો અનોખો ગાઉન, જાણો શું હતું તેમાં ખાસ

Next

યોગ છે મારી ઓળખ લોકો કહે છે ‘રબર ગર્લ કાદમ્બરી’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટે લીધો પ્રથમ ભોગ: સિવિલ હોસ્પિટલમાં દાખલ 55 વર્ષીય વૃદ્ધનું મોત: મૃતકને ડાયાબિટીસ સહિતની બીમારીઓ હતી
12 મિનિટutes પહેલા
15 વર્ષના ટેણિયાનું ગજબ ‘તોફાની’ દિમાગ! પિતાએ ઠપકો આપતાં દુકાનમાંથી રૂ.55 હજાર લઈને રાજકોટથી છેક દિલ્હી પહોંચ્યો, વાંચો શું છે સમગ્ર ઘટના
15 મિનિટutes પહેલા
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
1 કલાક પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

અલવિદા રતન ટાટા…પાર્થિવદેહ પંચમહાભૂતમાં થયો વિલીન, દિગ્ગજ નેતા અને ઉદ્યોગપતિઓએ આપી શ્રદ્ધાંજલિ
Entertainment
8 મહિના પહેલા
ક્રિપ્ટો કરન્સીઝમાં તોફાની તેજી: બિટકોઇન ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કાશ્મીરના ડોડામાં આતંકી હુમલો : સેનાના 5 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી હુમલાની જવાબદારી
ક્રાઇમ
11 મહિના પહેલા
મનપાએ ૨૨થી વધુ શાળા-હોસ્પિટલ પાસે ‘બધું’ હોવા છતાં સીલ માર્યું !
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર