Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકનેશનલ

અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલા સમાપ્ત : ભારે વરસાદ અને ખરાબ રસ્તાઓના કારણે વહીવટીતંત્ર દ્વારા લેવાયો નિર્ણય

Sat, August 2 2025

ભારે વરસાદને કારણે હિમાલયની ગોદમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા મંદિરની યાત્રા પર અસર પડી છે. દક્ષિણ કાશ્મીરમાં ભગવાન શિવના પવિત્ર ગુફા મંદિરની વાર્ષિક અમરનાથ યાત્રા એક અઠવાડિયા અગાઉથી બંધ કરવામાં આવી છે ભારે વરસાદ અને યાત્રાના માર્ગોને થયેલા નુકસાનને કારણે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. અગાઉ આ યાત્રા 9 ઓગસ્ટ સમાપ્ત થવાની હતી ત્યારે હવે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને, તેને 3 ઓગસ્ટથી જ બંધ કરવામાં આવી છે.

વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી જાહેરાત

રક્ષાબંધન નિમિત્તે 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થનારી યાત્રાને હવામાન પરિસ્થિતિઓને કારણે વહેલા સ્થગિત કરવામાં આવી હતી, વહીવટીતંત્રે આજે જાહેરાત કરી હતી કે આવતીકાલથી યાત્રા ફરી શરૂ થશે નહીં. “તાજેતરના ભારે વરસાદને કારણે, બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પર મહત્વપૂર્ણ સમારકામ અને જાળવણીના કાર્યોની જરૂર છે. એવું જોવા મળ્યું છે કે આવતીકાલથી ટ્રેક પર માણસો અને મશીનરીની સતત તૈનાતીને કારણે, અમે યાત્રા ફરી શરૂ કરી શકીશું નહીં. તેથી, 3 ઓગસ્ટથી બંને માર્ગો પરથી યાત્રા સ્થગિત રહેશે,” કાશ્મીરના ડિવિઝનલ કમિશનર શ્રી વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું.

wikipedia

4 લાખ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર, આ વર્ષે લગભગ 4.10 લાખ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં યાત્રાળુઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે ગયા વર્ષે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ વર્ષે, સરકારે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા મોટા આતંકવાદી હુમલાને પગલે યાત્રા માટે સૌથી વધુ ટુકડીઓ તૈનાત કરી હતી. કાશ્મીરમાં હાલના ભારે સુરક્ષા માળખા ઉપરાંત, યાત્રા ફરજ માટે અર્ધલશ્કરી દળોની લગભગ 600 વધારાની કંપનીઓ લાવવામાં આવી હતી.

wikipedia

યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી

અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી. આ સમય દરમિયાન, સવારે બાબા અમરનાથની પહેલી આરતી કરવામાં આવી હતી. આ વખતે યાત્રા ફક્ત 1 મહિના સુધી ચાલી હતી. યાત્રા દરમિયાન લગભગ 50,000 CRPF સૈનિકો તૈનાત હતા.

આ પણ વાંચો : મેઘરાજા આરામના મૂડમાં : હવે જન્માષ્ટમીએ વરસાદ જમાવટ કરે તેવી શક્યતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી

2024માં 5 લાખ યાત્રાળુઓ આવ્યા હતા

2024માં આ યાત્રા ૫૨ દિવસની હતી. આ યાત્રા 2023માં 62 દિવસ, 2022માં 43 દિવસ અને 2019માં 46 દિવસ ચાલી હતી. કોરોના મહામારીને કારણે 2020-21માં યાત્રા મુલતવી રાખવામાં આવી હતી. 2024માં ૫૨ દિવસની અમરનાથ યાત્રામાં 5.1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.

2023માં 4.5 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. 2012માં રેકોર્ડ6.35 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.2022માં કોવિડને કારણે આ આંકડો ઘટી ગયો હતો અને 3 લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા.

Share Article

Other Articles

Previous

Indian Deported: અમેરિકાથી છેલ્લા 7 માસમાં 1703 ભારતીયોને કરાયા ડિપોર્ટ, દરરોજ 8 ભારતીયોનો થયો દેશનિકાલ

Next

રશિયાના હુમલા બાદ યુક્રેન દ્વારા વળતા પ્રહારથી રશિયાના શહેરોમાં ત્રણના મોત, 112 ડ્રોન તોડી પાડયાનો મોસ્કોનો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
13 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

યુક્રેને ફરી રશિયાને દેખાડ્યો દમ : મોસ્કોમાં આખી રાત ડ્રોનથી બોમ્બ વર્ષા કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝાટકો…વાંચો શું થયું
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
આતંકી પ્રવૃત્તિ સામે જમ્મુ કાશ્મીરમાં પોલીસની લાલ આંખ, શ્રીનગર સહિત 8 સ્થળે શંકાસ્પદ લોકોને ત્યાં દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
એલઆરડીની બોગસ ભરતી પ્રકરણમાં ચાર વચેટિયાની ધરપકડ
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર