Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકનેશનલ

અયોધ્યામાં રામ દરબારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા : સુરતના વેપારીએ સોના અને હીરા જડિત આભૂષણોનું કર્યું દાન, જુઓ તસવીરો

Thu, June 5 2025

અયોધ્યામાં ગુરુવારે ભગવાન રામ પોતે શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા બનેલા ભવ્ય રામ મંદિરના પહેલા માળે સ્થિત રામ દરબારમાં બિરાજમાન થયા હતા. અભિજીત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં, રામ દરબાર સહિત મંદિર સંકુલના સાત અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસગે સુરતના વેપારીએ કર્યું સોના અને હીરા જડિત આભૂષણોનું દાન કર્યું હતું જેની તસવીરો સામે આવી છે.

રામ મંદિરના ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા

આ શુભ પ્રસંગે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અયોધ્યા અને કાશીના 101 આચાર્યો દ્વારા 21 મૂર્તિઓ, સોના-ચાંદીના આભૂષણ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ભવ્ય મંદિરમાં જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે રામનગરીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું. ચારે દિશાઓથી વૈદિક મંત્રોચ્ચારનો અવાજ ગુંજી રહ્યો હતો. બ્રહ્મમુહૂર્તથી જ મંદિર પરિસરમાં પંડિતો, આચાર્યો અને સંતોનો સામૂહિક અવાજ, શંખનો નાદ અને હવનની સુગંધથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

સુરતના વેપારીએ કર્યું આભૂષણોનું દાન

આ પ્રસંગે સુરતના એક હીરાના વેપારીએ પણ રામ મંદિરને સોના-ચાંદીના હીરાજડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી છે. આ આભૂષણો બનાવવાનું કામ કતાર ગામના એક જ્વેલર્સ દ્વારા પૂર્ણ કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાંથી લોકો રામ મંદિર ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : બેંગલુરૂ નાસભાગ કેસ : RCB વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, FIRમાં બેદરકારીનો ઉલ્લેખ, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર આપશે RCB

યોગી આદિત્યનાથે મૂર્તિઓનો અભિષેક કર્યો

યોગી આદિત્યનાથની હાજરીએ આ ગૌરવપૂર્ણ ક્ષણને વધુ દિવ્ય બનાવી દીધી. મુખ્યમંત્રીએ તમામ દેવતાઓની મૂર્તિઓનો અભિષેક કર્યો. આ પછી, રામ દરબારની મૂર્તિ પરથી આવરણ દૂર કરવામાં આવ્યું. રાજા રામને આભૂષણોથી શણગારવામાં આવ્યા. આ દરમિયાન, અયોધ્યાના 19 સંતો અને ધાર્મિક નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત, ટ્રસ્ટ, સંઘ અને વિહિપના અધિકારીઓ પણ હાજર હતા. આ પહેલા, મુખ્યમંત્રીએ હનુમાનગઢીની મુલાકાત પણ લીધી હતી.

એલન મસ્કના પિતાએ પૂજા-અર્ચના કરી

અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કના પિતા એરોલ મસ્ક પણ અયોધ્યાના દર્શને આવ્યા હતા. એમણે હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. . એમણે કહ્યું હતું કે, મારા જીવનમાં જે સારા કામ છે તે પૈકીનું આ એક ખૂબ જ સારું કામ થયું છે. રામ મંદિરમાં જઈને એમણે દર્શન કર્યા હતા. આધુનિક મંદિરના વખાણ કર્યા હતા.

Share Article

Other Articles

Previous

બેંગલુરૂ નાસભાગ કેસ : RCB વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, FIRમાં બેદરકારીનો ઉલ્લેખ, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર આપશે RCB

Next

Pearl Harbor attack : રશિયા પરના યુક્રેનના હુમલાને શા માટે કહેવાય છે પર્લ હાર્બર મોમેન્ટ? જાણો ઇતિહાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
27 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
1 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

મહાકુંભ જઈ રહેલી ટ્રેન પર પથ્થરમારો… બારીના કાચ તોડયા,મુસાફરોમાં ગભરાટ ; વિડીયો થયો વાયરલ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ખાલિસ્તાની નિજજરની હત્યા કેસમાં મોટી સફળતા,
Breaking
1 વર્ષ પહેલા
હાથરસ દુર્ઘટના અંગે શું નવો ફણગો ફૂટ્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર