Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.27 ટકા જ પાણી બચ્યું !! ગત ચોમાસે શ્રીકાર વરસાદ છતાં ઉનાળામાં પાણીની કટોકટીના એંધાણ

Thu, March 13 2025
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં 24 ટકા જ જળરાશી : રાજકોટની સ્થિતિ સારી 59.54 જળરાશીનો સંગ્રહ

રાજકોટ : ઓણસાલ ઉનાળાના પ્રારંભે જ આકરા તડકા પડવાનું શરૂ થયું છે ત્યારે જળાશયોમાં સંગ્રહાયેલા જળરાશી વહેલી બાષ્પીભવન થતા ઉનાળાના અંતભાગમાં અને ચોમાસાની શરૂઆતમાં લોકોને જળ કટોકટીનો સામનો કરવો પડે તેવા સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 141 જળાશયો આવેલા છે.જેમાં સિંચાઈ વિભાગના સતાવાર રિપોર્ટ મુજબ 11 માર્ચની સ્થિતિએ 1430.62 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહાયેલું છે જે ટકાવારીની દ્રષ્ટિએ 55.27 ટકા થવા જાય છે.

ગાંધીનગર સિંચાઈ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ તા.11 માર્ચની સ્થિતિએ નર્મદા ડેમ સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં 16768.69 મિલ્યન ક્યુબિક મીટર એટલે કે, 592186.30 એમસીએફટી જળરાશી સંગ્રહિત થયેલ છે. ડેમની ક્ષમતા મુજબ હાલમાં રાજ્યમાં 66.40 ટકા જળરાશી ડેમમાં સંગ્રહિત છે. જો કે, ઉનાળામાં પડી રહેલા તડકાને કારણે જળાશયોમાંથી કાયમી થતા પાણીના ઉપાડ ઉપરાંત બાષ્પીભવનને કારણે પણ પાણી ઘટતું હોય ઉનાળામાં જળરાશીનો સંયમપૂર્વકનો ઉપયોગ જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર,રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કુલ 141 જળાશયોમાં સરેરાશ 61.16 ટકા જળરાશી બચેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી જળરાશી દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ઉનાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લામાં જળ કટોકટીની સ્થિતિ સર્જાય તેમ હોવાના સંકેત મળી રહ્યા છે. જો કે,નર્મદા યોજના અને સૌની યોજનાને કારણે સરકાર આગોતરું આયોજન કરીને તમામ જિલ્લામાં પાણીની કટોકટી ન સર્જાય તેમ માટે પ્રયત્નશીલ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

ક્યાં જિલ્લામાં કેટલું પાણી

અમરેલી – 54.34%

ભાવનગર – 64.33%

બોટાદ  – 58.38%

દેવભૂમિ દ્વારકા -24.00%

ગીર સોમનાથ-  70.54%

જામનગર – 42.65%

જૂનાગઢ – 63.53%

મોરબી  – 39.36%

પોરબંદર – 9 34.33%

રાજકોટ –  59.54%

સુરેન્દ્રનગર -39.10%

Share Article

Other Articles

Previous

રાજકોટમાં મિત્રો સાથે નીકળ્યાની 17મી કલાકે યુવકની લાશ મળીઃ ઝઘડાનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હોવાનો પરિવારનો આક્ષેપ

Next

૫૦ વર્ષથી ચાલતી ધમસાણીયા કોલેજ બંધ કરવાનો નિર્ણય પરત નહીં ખેંચાય તો ધરણાં-આંદોલન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
7 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
8 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
8 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

નર્મદાનાં પોઈચામાં દુર્ઘટના: નદીમાં 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ ડૂબ્યા, 1 વ્યક્તિનો બચાવ 7ની શોધખોળ શરૂ
Breaking
1 વર્ષ પહેલા
સોમવારે ગાંધીનગરમાં મેયર સહિતના હોદેદારોની ચૂંટણી
ગુજરાત
1 વર્ષ પહેલા
આજથી રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે : અમદાવાદ એરપોર્ટ પર આગમન, કોંગ્રેસનું નવસર્જન કરવાની તૈયારી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ઓહોહો.. .. ઈમાનદારીનો આવો દુકાળ ? દેશમાં 1 વર્ષમાં કેટલી થઈ જીએસટી ચોરી ? વાંચો
બિઝનેસ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર