Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઈમરાન ખાને પાક સરકાર સામે હવે શું કરવાનો નિર્ણય લીધો ? વાંચો

Fri, December 6 2024

પાકિસ્તાનની સરકાર સામે જંગે ચડેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હવે મહાત્મા ગાંધીના માર્ગે આગળ વધીને પાક સરકાર પર પ્રેશર વધારવા માંગે છે અને નવી રણનીતિ મુજબ એમની પાર્ટી આગળ વધવાની તૈયારી કરી રહી છે. હવે ઈમરાન અસહયોગ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે.

ઈસ્લામાબાદમાં ગયા મહિને ઈમરાન ખાનની મુક્તિને લઈને જોરદાર પ્રદર્શન થયા. રાજધાની કૂચ કરવાના એલાન બાદ ઈમરાન ખાનના સમર્થકોને રોકવા માટે તંત્રએ પૂરું જોર લગાવી દીધું. ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના પણ ઉતારી દીધી હતી. વિરોધ પ્રદર્શનોમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. હવે ઈમરાન ખાન હિંસા છોડીને અન્ય રસ્તા તરફ વળતાં નજર આવી રહ્યાં છે. ઈમરાન ખાને ગુરુવારે જેલથી એક મેસેજ જાહેર કરીને અસહયોગ આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.

ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે દેશમાં તાનાશાહી થઈ ગઈ છે. ઈમરાન ખાને પોતાના સમર્થકોથી 13 ડિસેમ્બરે ખૈબર પખ્તૂનખ્વાની રાજધાની પેશાવરમાં જમા થવા માટે કહ્યું છે જ્યાં હાલ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીની સરકાર છે. તેમણે સરકારની સામે બે માગ મૂકી છે અને કહ્યું છે કે જો આ માગોને માનવામાં ન આવી તો તે નવું આંદોલન શરૂ કરશે.

ઈમરાન ખાને લખ્યું, ‘દેશમાં તાનાશાહી થઈ ગઈ છે. નિર્દોષ રાજકીય કાર્યકર્તાઓને ગોળી મારી દેવાઈ છે અને શાંતિપૂર્ણ રાજકીય કાર્યકર્તા શહીદ થઈ ગયા છે. અમારા સેંકડો કાર્યકર્તા લાપતા છે. સુપ્રીમ કોર્ટે હવે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ અને પોતાની કાયદેસર ભૂમિકા નિભાવી જોઈએ. અમે માનવાધિકારના ઉલ્લંઘન બદલ સુપ્રીમ કોર્ટ, લાહોર હાઈકોર્ટ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ કોર્ટે કોઈ કાર્યવાહી કરી નથી અને દેશ આ સ્થિતિમાં પહોંચી ગયો છે.

Share Article

Other Articles

Previous

લોન લેવી હવે વધુ સરળ બનશે !! બેંકો UPIથી પણ આપશે લોન, RBIએ કરી મહત્વની જાહેરાત, જાણો સમગ્ર વિગત

Next

Winter Travel : મીની સ્વિટ્ઝર્લેન્ડ જોયું ?? ભારતના આ 4 સ્થળોએ શિયાળમાં ઓછા બજેટમાં કરી શકશો વિદેશ જેવી મુસાફરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
13 મિનિટutes પહેલા
વિધાનસભામાં ગુજરાત દુકાન-સંસ્થા (સુધારા) બિલ પસાર: દૈનિક કામના કલાકોની મર્યાદામાં 1 કલાક અને ઓવરટાઈમમાં 19 કલાકનો વધારો
29 મિનિટutes પહેલા
રાજકોટમાં નવું ફ્રિજ લેવા બાબતે યુવકનો આપઘાત: જૂનું ફ્રિઝ નવા ઘરમાં લાવતાં પત્ની સાથે માથાકૂટ થઈને ઝેરી દવા પી મોત મીઠું કર્યું
57 મિનિટutes પહેલા
એ અમારો પ્રાણ હતો…છતીસગઢમાં પુત્રના મૃત્યુના આઘાતમાં માતા પિતાનો સજોડે આપઘાત, સુસાઇડ નોટના એક એક શબ્દમાં આઘાત,અફસોસ, વ્યથા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2901 Posts

Related Posts

ક્રિકેટર રીન્કુ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન શા માટે ટળ્યાં? સામે આવ્યુ લગ્ન મોકૂફ રાખવાનું મોટું કારણ
Entertainment
8 મહિના પહેલા
મને સંસદમાં બોલવા દેતા નથી, વિપક્ષ સવાલ કરે છે તો ગૃહ સ્થગિત થઈ જાય છે, સંસદની બહાર રાહુલ ગાંધીએ મીડિયા સામે આપ્યું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટનમાં મોદીએ શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રીબડા અમિત ખૂંટ ચકચારી આપ*ઘાત કેસમાં રાજદિપસિંહ જાડેજા 74 દિવસે જામીન મુક્ત: ગોંડલ કોર્ટે ચોક્કસ શરતો સાથે જામીન અરજી મંજૂર કરી
ક્રાઇમ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર