Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ચોથું નોરતું મા કુષ્માંડાને સમર્પિત : જાણો માતાજી સાથે જોડાયેલી પવિત્ર કથા અને પૂજાના મહત્વ વિશે

Sun, October 6 2024

નવરાત્રિ દરમિયાન, ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે દરેક વ્યક્તિ ધાર્મિક વિધિ મુજબ મા દુર્ગાની પૂજા કરે છે અને ભોગ, મીઠાઈ અને ફળ અર્પણ કરીને આરતી કરે છે. માલપુઆ માતાને પણ ખૂબ પ્રિય છે. તેથી પૂજામાં માલપુઆ પણ રાખવા જોઈએ.

દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે ચારેય તરફથી અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી. તેમને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે. સૃષ્ટિની રચના કર્યા પછી તેમાં પ્રકાશ પણ તેમના કારણે જ આવ્યો છે. એટલા માટે તે સૂર્યલોકમાં નિવાસ કરે છે.

માતા કુષ્માંડાના દિવ્ય રૂપને માલપુઆનો ભોગ લગાવીને કોઈપણ દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને તેનો પ્રસાદ આપવો જોઈએ. તેનાથી માતાની કૃપા સ્વરૂપ તેમના ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિ અને કૌશલનો વિકાસ થાય છે. દેવીને લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, લાલ બંગડી પણ અર્પિત કરવી જોઈએ. દેવી યોગ-ધ્યાનની દેવી પણ છે. દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે. ઉદરાગ્નિને શાંત કરે છે. પૂજા કર્યા પછી દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ.

કુષ્માંડા દેવીનો મંત્રઃ

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदाऽस्तु मे ॥

અર્થ- જે કળશ મદિરાથી ભરેલો છે, રૂધિર અર્થાત્ રક્તથી લથપથ છે. એવા કળશને માતા ભગવતીએ પોતાના બંને કર કમળોમાં ધારણ કર્યો છ. એવી માતા કુષ્માંડા મને શુભતા અર્થાત્ કલ્યાણ પ્રદાન કરો.

માતા કુષ્માંડાનું આવું સ્વરૂપ છે- કુષ્માંડા દેવીની આઠ ભુજાઓ છે, જેમાં કમંડળ, ધનુષ-બાણ, કમળ પુષ્પ, શંખ, ચક્ર, ગદા અને બધી સિદ્ધિઓને આપનારી જપમાળા છે. માતાની પાસે આ બધી વસ્તુઓ સિવાય હાથમાં કળશ પણ છે. જે સુરાથી ભરેલો છે અને રક્તથી લથપથ છે. તેમનું વાહન સિંહ છે અને તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયથી મુક્તિ મળે છે. તેમની ભક્તિથી આયુ, યશ અને આરોગ્યનો વધારો થાય છે.

પૂજાનું મહત્વ- દેવી કુષ્માંડા ભય દૂર કરે છે. જીવનમાં બધા પ્રકારના ભયથી મુક્ત થઈને સુખથી જીવન વીતાવવા માટે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવી કુષ્માંડાની પૂજાથી આયુ, બળ, યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેમની પૂજાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થઈજાય છે. કોઈ પ્રકારનો કલેશ પણ નથી થતો. દેવી કુષ્માંડાને કુષ્માંડા અર્થાત્ કોળાની બલી આપવામાં આવે છે. તેની બલીથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. કુષ્માંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી જીવનમાં વ્યાપ્ત અંધકાર દૂર થાય છે

એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટીનું અસ્તિત્વ ન્હોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટીની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. આમનું નિવાસ સૂર્યમંડલની અંદરના લોકમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે. માતા કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.

માતા કૂષ્માંડાનું વાહન સિંહ છે. નવરાત્રીના ચોથા દિવસે કૂષ્માડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી આયુ, યશ, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે.

Share Article

Other Articles

Previous

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજના લોકો ભાષા અને જાતિના ભેદ ભુલાવી એક થાય, સંઘ પરિવારના વડા મોહન ભાગવતનું નિવેદન

Next

રાજકોટ : સોના કરતા ઘડામણ મોંઘી’: મનપાને એક ખાડો ૭૫,૦૦૦ રૂપિયામાં પડ્યો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટની કટારિયા ચોકડીએ છ મહિનામાં 30% કામ પૂર્ણ: ડિસેમ્બર-2027 પહેલાં બ્રિજ તૈયાર થશે
8 મિનિટutes પહેલા
ભારત-EU કરારથી ગુજરાત સહિત 12 રાજ્યોને મોટો લાભ: રાજકોટમાં એન્જિનિયરિંગ,સુરતમાં ટેક્સટાઇલ-જ્વેલરી, વડોદરામાં રસાયણો ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોને અવકાશ
19 મિનિટutes પહેલા
ફાયર વિભાગના નિયમનો ભંગ થતો હશે તો ઈમ્પેક્ટ ફી ભરીને પણ દબાણ કાયદેસર નહીં થાય: રાજકોટમાં હવે પહેલાં ટાઉન પ્લાનિંગ વિભાગ બાંધકામનું નિરીક્ષણ કરશે
2 કલાક પહેલા
આકાશમાં અધૂરી રહી ગઈ જીવનની યાત્રા….અજીત પવાર, વિજય રૂપાણી, સીડીએસ બિપિન રાવત સહિતની અનેક હસ્તીઓએ પ્લેન ક્રેશમાં ગુમાવ્યો જીવ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2821 Posts

Related Posts

આજનો હરખ : ચોમાસાના વધામણા
રાજકોટ
2 વર્ષ પહેલા
ગોંડલ : મોટીખિલોરી ગામે નદીમાં ઈકો કાર તણાઇ ; ફાયર બ્રિગેડ, NDRF ટીમ દ્વારા બાળક સહિત 3 લોકોની શોધખોળ શરૂ
ગુજરાત
1 વર્ષ પહેલા
અમેરિકાએ ભારતની શું કરી ઉશ્કેરણી ? શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગેનો ફેસલો લેવામાં વિલંબ એકનાથ શિદેને કારણે થયો નથી છ શિવસેનાના નેતા દિપક કેસરકરની ચોખવટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર