Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જસદણના ગોખલાણા ગામે તાવો ખાધા બાદ 350 લોકોને ઝાડા-ઉલ્ટી

Tue, April 30 2024

તાવા પ્રસાદ આરોગ્યા બાદ સામુહિક અસર થતા દોડાદોડી: કલેકટર તંત્ર દોડતું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રિપોર્ટ મંગાવ્યો

રાજકોટ : જસદણ તાલુકાના ગોખલાણા ગામે સોમવારે રાત્રીના માતાજીના તાવા-પ્રસાદના આયોજન બાદ ફુડપોઇઝનિંગની અસર થતા ગામના બાળકો, મોટેરાઓ સહીત 350થી 400 લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતા જસદણ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ટૂંકા પડ્યા હતા, ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેકટર તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગેને દોડતો કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના નાના એવા ગોખલાણા ગામે આવેલ બાવળવાળી મેલડી માતાના મંદિરે દર વર્ષ ગામ લોકો દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે સોમવારે સમસ્ત ગ્રામજનો દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરી ધુવાડા બંધ ગામ જમણ માટે પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ ચાપડી,શાક,સંભારો અને છાશનો પ્રસાદ લીધો હતો. જે બાદ સાંજે ધીમે ધીમે અનેક લોકોએ ઝાડા-ઉલટી ની ફરિયાદ કરી હતી.

બાદમાં રાત્રી સુધીમાં પાંચ થી લઇ બાર વર્ષના બાળકોથી લઈ મોટેરાંઓમાં પણ ઝાડા-ઉલ્ટીની ફરિયાદો મળી હતી અને બીમાર લોકોને જસદણ સહિતના ગામોમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સાથે જ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાવા લાગી હતી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે 350થી 400 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જણાવ્યું હતું.

ગ્રામપંચાયત અને તાલુકા પંચાયત દ્વારા રિપોર્ટ કરાયો

જસદણ તાલુકાના ગોખલાણા ગામે એક સાથે અનેક લોકોને ઝાડા-ઉલ્ટીની અસર બાદ કલેકટર તંત્ર દ્વારા તપાસના આદેશ કરવામાં આવતા જસદણ તાલુકા પંચાયત દ્વારા આ ઘટનામાં 102 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હોવાનો જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

ભાજપ ચૂંટણીપંચના ડર વગર આચારસંહિતા ભંગ કરે છે : કોંગ્રેસ

Next

બીસીએ પેપર લીક મામલે કુલપતિ-રજિસ્ટ્રાર ઉપર નકલી નોટોનો વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થશે, કામમાં આળસ થઈ શકે છે
ધાર્મિક
2 વર્ષ પહેલા
વિવાદાસ્પદ બ્રિજભૂષણ સિંહના નિકટના સાથી સંજય સિંહ ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બન્યા
Breaking
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં તહેવારો, વરસાદ અને બી.એલ.ઓની અધુરી કામગીરીને લીધે ચૂંટણી જાહેર નથી કરી : ચૂંટણી પંચ
Breaking
2 વર્ષ પહેલા
સરકારે સાંસદસભ્યોને આપી ભેટ : પગારમાં કર્યો મોટો વધારો, એક મહિનાનો પગાર જાણીને ઊડી જશે હોંશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર