Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રામની રામાયણ : રિવાબા અને નયનાબા વચ્ચે એક બીજાનું નામ લીધા વગર જામી તકરાર

Fri, January 12 2024

રિવાબાએ કહ્યું કે લોકોએ રામમંદિર મુદ્દે રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ.
નયનાબાએ કહ્યું છે કે “અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી.”

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી ગયો છે ત્યારે રાજકોટ અને જામનગરના મોટા ગણાતા જાડેજા પરિવારમાં ફરી તકરાર થઇ છે અને નણંદ -ભાભી આમનેસામને આવી ગયા છે. વિખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ધારાસભ્ય છે જ્યારે તેમના બહેન નયનાબા કોંગ્રેસના આગેવાન છે. રિવાબાએ તાજેતરમાં કહ્યું કે લોકોએ રામમંદિર મુદ્દે રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ. તેના જવાબમાં નયનાબાએ કહ્યું છે કે “અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી.”

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે રિવાબાની ટિપ્પણીના જવાબમાં તેમના નણંદ નયનાબાએ જણાવ્યું કે “મંદિર જ્યારે આખું તૈયાર થઈ જાય ત્યારે જ તેની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ.”

માત્ર આટલેથી ન અટકતા નયનાબાએ એમ પણ કહ્યું કે, “સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભતી નથી.” તેમણે રિવાબાનું નામ લીધા વગર આ પ્રહાર કર્યા છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે પણ નયનાબા અને રિવાબા આમને સામને આવી ગયા હતા કારણ કે બંને એકદમ વિરુદ્ધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે.

આ અગાઉ રિવાબાએ રામ મંદિરના નિર્માણનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા જણાવ્યું કે, “પાંચસો વર્ષથી જે પ્રશ્ન હતો તે ઉકેલાયો છે. તેથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિથી ઉપર વિચારીને આ પ્રસંગને આવકારવો જોઈએ.”

Share Article

Other Articles

Previous

નાસિકમાં નરેન્દ્ર મોદીનાં રોડ શોમાં જોવા મળ્યું ટ્રિપલ એન્જિન

Next

પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોદીના 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
8 મિનિટutes પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
1 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
2 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
2 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

Pahalgam Terror attack : થોડાક જ સમયમાં હુમલાનો આકરો જવાબ અપાશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગર્જના
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
લા નીનાની જુનથી અસર શરુ થશે : આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અનૈતિક સંબંધનો કરુણ અંજામ !: પ્રેમીકાની હત્યા કરી, લાશ ત્રણ દિ સાચવી રાખી, યુ-ટયુબમાં જોઈ સળગાવી નાખી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેરબજારમાં રોકાણ કરતાં લોકો ચેતજો !! રાજકોટમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે ઉદ્યોગપતિના પુત્રએ ગુમાવી મસમોટી રકમ
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર