Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પગલાં લેવા તૈયાર છીએ પણ પુરાવા તો આપો: જયશંકર

Thu, September 28 2023

ચાબખા : કેનેડા ગુનેગારો,આતંકવાદીઓનો ગઢ બની ગયું છે.

શીખ આતંકવાદી હરમિંદર સિંઘ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યાના વિવાદ વચ્ચે ન્યૂયોર્કમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે આ મુદ્દે મહત્વની ચોખવટો કરી હતી.


કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ ના કાર્યક્રમમાં બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે હત્યામાં ભારતની સંડોવણી અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ આક્ષેપ તો કર્યા પણ પુરાવા નથી આપતા. તેમણે કહ્યું કે ન્યાયની ઉપરવટ જઈ અને હત્યાઓ કરવી એ ભારત સરકારની નીતિનો ભાગ નથી. તેમણે ઉમેર્યું કે ભારત પગલાં લેવા તૈયાર છે પણ એ માટે કેનેડાએ પુરાવા તો આપવા જોઈએ અને મુશ્કેલીને છે કે હજુ સુધી આપ્યા નથી.


તેમને જ્યારે સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું કે શું ભારતને પુરાવા નથી મળ્યા? ત્યારે તેમણે જવાબ આપ્યો કે પુરાવા મળ્યા હોય તો શું મેં ન જોયા હોય?


એ કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે કેનેડાની પરિસ્થિતિ અંગે પણ સચોટ ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે કેનેડામાં રાજકીય કારણોસર જાણે કે સરકારની અનુમતિ હોય તે રીતે ભાગલાવાદી દળો દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ, હિંસા અને ઉગ્રવાદ ફુલ્યો ફાલ્યો છે. આ બાબતે ભારતે કેનેડાને ઢગલાબંધ માહિતી આપી છે. કેનેડામાં આતંકવાદીઓ આશરો લઈ રહ્યા છે. તેમના પ્રત્યાર્પણની અમારી એક પણ વિનંતી કેનેડાએ સ્વીકારી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેનેડાને આ માહિતી ફાઈવ આઇ દ્વારા આપવામાં આવી હતી ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તમે ખોટી વ્યક્તિને પૂછી રહ્યા છો.હું ફાઈવ આઈ પણ નથી અને એફબીઆઈ પણ નથી. નોંધનીય છે કે જસ્ટિન ટુડો અને તેમના પ્રધાનોએ વિવિધ મંચો ઉપરથી હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા હોવાનો દાવો અનેક વખત દોહરાવ્યા બાદ ભારત તરફથી પ્રથમ વખત વૈશ્વિક મંચ ઉપર આ મુદ્દે ખુલાસો કરવામાં આવ્યો હતો.


હિન્દુઓ પણ આક્રમક બન્યા પન્નુ ઉપર પ્રતિબંધ ની માગણી

જસ્ટિન ટુડોએ આક્ષેપ કર્યા બાદ કેનેડામાં હિન્દુઓને ધમકી આપવાના બનાવવામાં મોટો વધારો નોંધાયો હતો.પ્રારંભે હિન્દુ સમુદાયમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઈ હતી પણ હવે હિન્દુઓએ પણ સામે બાંયો ચડાવી છે. કેનેડાના હિન્દુ સંગઠન ‘ હિન્દુ ફોરમ કેનેડા ‘ એ હિન્દુઓને કેનેડા છોડીને ભાગી જવાની ધમકી આપનાર શીખ ફોર જસ્ટિસ સંગઠનના વડા ગુરૂપત્વાન સિંઘ પન્નુને કેનેડામાં પ્રવેશબંધી ફરમાવવાની માગણી કરી છે. એ સંસ્થાના વકીલ પીટર થોરનીગે કેનેડાના રેફ્યુજી એન્ડ ઇમિગ્રેશન મિનિસ્ટરને કરેલી લેખિત રજૂઆતમાં આ માગણી માટેના કારણો દર્શાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભડકામણા વિડીયો અને હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકી આપી ગુરુ સતવાનસિંહ નફરત અને વહીમનસ્ય ફેલાવવાનો તેમજ હિંસા ને ઉત્તેજન આપવાનો ગુનો કર્યો છે. તેમની સામે ક્રિમિનલ કોડ ની કલમ 319 મુજબ કામ ચલાવી અને પ્રવેશબંધી નો આદેશ કરવા વકીલે અનુરોધ કર્યો છે.આ સંગઠન અને પન્નુ બંનેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યા છે તેનો પણ આ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

ઇરાકમાં લગ્ન સમારોહમાં આગ લાગતાં 100 મોત, 150 દાઝી ગયા

Next

હવે શુક્ર પર ઇસરોએ દોડાવી નજર : ચંદ્ર- સૂર્ય મિશન બાદ વધુ એક ઇતિહાસ રચાશે, ફરી વિશ્વમાં ભારતના ડંકા વાગશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
11 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
11 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
11 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

નેતન્યાહુની કાતિલ ચેતવણી: ગાઝાને રણ બનાવી દેશું
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ચૌદમી સદીની યુપીની અટાલા મસ્જિદ અંગે પણ વિવાદ : સર્વેનો આદેશ કરવાનો અદાલતે કર્યો ઇનકાર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
પહેલી નોકરી મળતા જ સીધા ખાતામાં આવશે 15 હજાર રૂપિયા , જાણો કેવી રીતે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ભાજપ આગળ, છિંદવાડામાં કોંગ્રેસના નકુલનાથ સતત પાછળ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર