Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા સમાજમાં ભારે આક્રોશ

Mon, June 17 2024

પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું તો સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.

યાત્રાધામ પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા રોષે ભરાયેલ જૈન સમાજ ના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. વિગતો મુજબ પાવાગઢ, વડોદરા, સુરત, મુંબઈ જૈન સમાજના અગ્રણીઓ અહીં પહોંચ્યા હતા.

નોંધનિય છે કે, પાવાગઢમાં મંદિર જવાના જુના રસ્તે મૂર્તિઓ હટાવાતા વિવાદ બાદ હવે મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજની માંગણી છે. જુના દાદર પર લગાવેલી મૂર્તિઓ હટાવતા વિવાદ થયા બાદ સ્થાનિકોએ પાવાગઢ પોલીસ મથકે આવેદન પત્ર પાઠવ્યું છે. આ સાથે લાગણી દુભાઈ હોવાની જૈન સમાજે રજુઆત કરી છે.

પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષના માહોલ વચ્ચે હવે સુરતથી મોટી અપડેટ સામે આવી છે. સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી આ મામલે રજૂઆત કરી હતી. વિગતો મુજબ 200-300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, રાત્રે કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Tags:

jain templepavagadh

Share Article

Other Articles

Previous

રાજકોટની હૈતવી શેઠે પૂર્ણ કરી શેત્રુંજય પર્વતની 99 યાત્રા

Next

દાર્જિલિંગ ટ્રેન અકસ્માતમાં પાંચના મોતની પુષ્ટિ : ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
કર્ણાટક સરકારે ડીજીપી રામચંદ્ર રાવને મહિલા સાથે આપત્તિ જનક ફોટો અને વિડીયો પ્રકરણમાં કર્યા સસ્પેન્ડ
6 મિનિટutes પહેલા
આક્રમણખોર ટ્રમ્પની દાદાગીરી વધી ગઈ, ગ્રીનલેન્ડમાં કમાન્ડો સાથેના વિમાનો મોકલી દીધા
8 મિનિટutes પહેલા
રશિયામાં માનવ ઘાતક હિમવર્ષા, 13 ફૂટ સુધી બરફ પડતા શહેરો દટાઈ ગયા
8 મિનિટutes પહેલા
ત્રણ દિવસથી લાપતા આદિવાસી બાળક અને તેના પિતાના પડધરીના ખોખરી ગામ પાસે નહેરમાંથી ફુલાયેલા મૃતદેહ મળ્યા
12 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

નેશનલ એવોર્ડ મળ્યા બાદ ભાવુક થઈ માનસી પારેખ, આંસુ રોકી ન શકી : રાષ્ટ્રપતિએ શ્રેષ્ઠ અભિનેત્રીને પ્રોત્સાહિત કર્યા
Entertainment
1 વર્ષ પહેલા
હાર્ટએટેક વધુ એક યુવાનને ભરખી ગયો : MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
અંબાણી પરિવારની શોભા વધારવા જામનગરમાં ક્રિકેટરોનો જમાવડો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર