Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

પાવાગઢમાં મેન્ટેનન્સના કારણે 5 દિવસ બંધ રહેશે રોપ-વે, ભક્તો સીડી દ્વારા દર્શન કરી શકશે

Wed, July 29 2026

પાવાગઢની મહાકાળી માતાના દર્શનનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત આ સમાચાર ચોક્કસ વાંચી લેજો. નહીંતર પગથિયાં ચડીને ઉપર જવું પડી શકે! પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે આવતા ભક્તો માટે રોપ-વે સેવાને લઈને મહત્વની જાહેરાત થઈ છે. મેઇન્ટેનન્સ કામગીરીના કારણે આગામી 5 દિવસ સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.

૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી રોપ-વે સેવા રહેશે બંધ

રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી ૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી નિયમિત મેઇન્ટેનન્સ (સંભાળ અને મરામત) ની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તકનીકી કામગીરીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા પાંચ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. ત્યારબાદ, ૮ ઓગસ્ટથી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો: રામ મંદિરના ગર્ભગૃહ-દરબારમાં પાણી ઘૂસતા ભક્તોના દર્શન રોકાયા

શ્રદ્ધાળુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા

જે ભક્તો આ દરમિયાન પાવાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમણે રોપ-વે શરૂ થવાની રાહ જોવી પડશે અથવા તો પરંપરાગત રીત મુજબ સીડીઓ દ્વારા માતાજીના ચરણોમાં પહોંચીને દર્શન કરવાનો લાભ લેવો પડશે.

પાવાગઢ: આસ્થા અને ઇતિહાસનું સંગમ

વડોદરાથી લગભગ ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ એ ૫૧ શક્તિપીઠોમાંની એક અતિ પવિત્ર શક્તિપીઠ છે, જ્યાં આદ્યશક્તિ મહાકાળી બિરાજમાન છે. અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત, અહીંનો ઐતિહાસિક ચાંપાનેર વિસ્તાર યુનેસ્કોની વિશ્વ હેરિટેજ (World Heritage) ની યાદીમાં પણ સ્થાન ધરાવે છે, જે સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.

Tags:

AdventureAwaitsCulturalHeritageDarshanViaStairsDevoteesAlertExplorePavagadhHikingAdventuresNatureLoversPavagadhDarshanPavagadhHillsPavagadhRopewayPilgrimageSiteRopewayMaintenanceSpiritualJourneyTempleVisitTravelIndiaTravelUpdates

Share Article

Other Articles

Previous

હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું એન્ટી પેપર લીક બિલ: લોકસભા કાલ સુધી સ્થગિત

Next

રામ મંદિરના ગર્ભગૃહ-દરબારમાં પાણી ઘૂસતા ભક્તોના દર્શન રોકાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું એન્ટી પેપર લીક બિલ: લોકસભા કાલ સુધી સ્થગિત
1 મિનિટute પહેલા
પાવાગઢમાં મેન્ટેનન્સના કારણે 5 દિવસ બંધ રહેશે રોપ-વે, ભક્તો સીડી દ્વારા દર્શન કરી શકશે
2 કલાક પહેલા
રામ મંદિરના ગર્ભગૃહ-દરબારમાં પાણી ઘૂસતા ભક્તોના દર્શન રોકાયા
4 કલાક પહેલા
રશિયન તેલ ખરીદવા બદલ ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો
4 કલાક પહેલા
Categories

નેશનલ

3352 Posts

Related Posts

રાજકોટ જિલ્લા બેન્ક 2 લાખ ખેડૂતોને જીરો ટકા વ્યાજે ધિરાણ આપશે : રાજકોટ અને મોરબી જિલ્લાના સભાસદ ખેડૂતોને મહત્તમ 50 હજારની લોન મળશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઈની દમદાર બેટિંગ: ૫૫ દડામાં ઝૂડ્યા ૧૦૪ રન
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
હવે કેનેડાનો ભારત પર સાયબર જાસૂસીનો ગંભીર આરોપ : ખાલિસ્તાની ટેકેદારોને બચાવવા નવું નાટક
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 જુલાઈથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર