Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ : સરકારની નીતિના પાપે રૂડા વિસ્તારના ગરીબો ઘર વિહોણા

Sat, August 24 2024

  • ગામતળનો પ્રશ્ન હલ ન થાય તો સરકારી કાર્યક્ર્મોનો બહિષ્કાર કરવા સરપંચ એકતા મંડળની ચેતવણી

રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, રૂડા વિસ્તારમાં આવતા 48 ગામોમાં વસવાટ કરતા ગરીબ પરિવારો માટે સરકાર ગામતળ નીમ ન કરતી હોય ઉપરાંત રૂડાના ગામોમાં 100 ચોરસ વારને બદલે 40 મીટરના જ પ્લોટ આપતી હોવાની નીતિનો વિરોધ કરી રાજકોટ સરપંચ એકતા મંડળ દ્વારા શુક્રવારે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગરીબોના હિતમાં નિર્ણય કરવા માંગ કરી હતી સાથે જ જો સરકાર દ્વારા સત્વરે રૂડાના ગરીબ પરિવારોના હિતમાં નિર્ણય નહીં કરવામાં આવે તો સરકારના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

રાજકોટના રૂડા વિસ્તાર હેઠળ આવતા 48 ગામોમાં પાછલા ઘણા વર્ષોથી ઘરથાળ હેતુના પ્લોટ ફાળવવા માટે ગામતળ નીમ કરવામાં આવતું ન હોવાથી જે-તે ગામમાં વસવાટ કરતા અનેક ગરીબ પરિવારો ઘર વિહોણા છે ત્યારે રૂડા સરપંચ એકતા મંડળ દ્વારા શુક્રવારે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીને આવેદનપત્ર સુપરત કરતા જણાવ્યું હતું કે, રૂડા વિસ્તારના તમામ ગામોમાં પુષ્કળ જમીન ઉપલબ્ધ હોવા છતાં રૂડાના ગામોમાં 100 ચોરસ વારને બદલે 40 મીટરના જ પ્લોટ ફાળવવાની સાથે ગામતળ નીમ ન કરવામાં આવતા હોય ગરીબ પરિવારો ઘરના ઘરથી વંચિત છે, આ સંજોગોમાં જો તાકીદે ગરીબોના હિતમાં નિર્ણય કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં શિક્ષણ અને આરોગ્ય સિવાયના તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તેવું સરપંચ એકતા મંડળના કાર્યવાહક મુનાભાઇ આહીર સહિતના અગ્રણી સરપંચોએ જણાવ્યું હતું.

Tags:

gujaratgujarat newsrajkotRuda area

Share Article

Other Articles

Previous

રાજકોટ : અમે સવા કરોડના ખર્ચે રાઈડનો સામાન અહીં સુધી લાવ્યા, હવે લટકી ગયા !!

Next

આજનું મહારાષ્ટ્ર બંધનું એલાન ગેરબંધારણીય : હાઇકોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
12 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
12 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
12 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
12 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

રાજકોટ: ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અદાલતે ફટકારી આજીવન કેદની સજા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં: ઉત્તરવહીની ચકાસણી શરૂ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી, કાર્યો પુરા કરવામાં અડચણો આવી શકે છે
ધાર્મિક
10 મહિના પહેલા
રાજ્યમાં મધ્યાહન ભોજનના બાળકોને હવે બપોરનું જ ભોજન મળશે :1 સપ્ટેમ્બરથી સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ કરવાનો લીધો નિર્ણયરાજ્યમાં મધ્યાહન ભોજનના બાળકોને હવે બપોરનું જ ભોજન મળશે :
Breaking
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર