Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાહુલ ગાંધી કાલે આવતીકાલે રાજકોટ અગ્નિકાંડના પીડિતોનાં આંસુ લૂછશે

Fri, July 5 2024



લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે એટલે કે 6 જુલાઈએ રાહુલ ગાંધી બપોરના 12.30 વાગ્યે અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અલગ-અલગ દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે મુલકાત કરશે અને તેમણે સાંત્વના પાઠવશે.

આવતીકાલે ભાજપના ગઢમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે તેઓ તક્ષશિલાથી લઈ રાજકોટ અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને પણ મળશે. આ અગાઉ તેમણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને તેમને ન્યાય અપાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ. ત્યારે હવે તેઓ ખુદ પીડિત પરિવારોને મળવા ગુજરાત આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં હાથરસમાં યોજાયેલ એક સત્સંગ સભામાં ભાગદોડ મચતાં 130 જેટલા લોકોના મોત થયા હતા. આજે રાહુલ ગાંધીએ હાથરસ મુલાકાત દરમ્યાન મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સહાયતા કરવાનું વચન આપ્યું. હાથરસ અને અલીગઢ બાદ આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવશે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજકોટ ગેમઝોન ઘટનાના પીડિતો સાથે મુલાકાત

પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી 25 મે, 2024ના રોજ રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી તક્ષશિલા કાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બ્રીજ દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે

Tags:

congressgujaratgujarat newsRAHUL GANDHIrajkotrajkot trp game zone fire

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનમાં નવા ટેક્સ લાગુ થયા પછી દૂધનો ભાવ ૧ લીટરનાં ૩૭૦ રૂપિયા

Next

Mirzapur 3 રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં થઈ ટ્રેન્ડ: જુઓ ફેન્સે આપી કેવી પ્રતિક્રિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
13 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
13 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
13 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

લોકસભામાં હંગામો મચાવનાર બે યુવાનો પાસે ફક્ત 45 મિનિટની અવધિના પાસ હતા પણ તેઓ બે કલાક સુધી પ્રેક્ષક ગેલેરીમાં રહ્યા, પોલીસે આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના કયા જિલ્લામાં થઈ હિંસા ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટમાં હવે નકલી સાધુની ગેંગ ઉતરી પડી : બે વૃદ્ધ સાથે ગોળ-ગોળ વાતો કરી ચેઈન, વીંટી લઈને 3 શખ્સો કારમાં ફરાર
ક્રાઇમ
2 મહિના પહેલા
ટ્રમ્પના કયા આદેશથી મુસ્લિમ દેશોમા મચી ખલબલી ? શું છે મામલો ? વાંચો
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર