Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”

Sun, April 6 2025


આ વિષય પર થયેલ સર્વેમાં આવ્યા ચોંકાવનારા કારણો:અધિકાર અને સ્નેહ વચ્ચે પાતળી ભેદરેખા છે જે બ્રેક થાય એટલે આપઘાત કે હત્યા જેવી ઘટનાઓ સુધી લઈ જાય છે,493 લોકો પર અધિકારભાવનો સર્વે

આપઘાત,હત્યા કે ઓનર કિલિંગનાં બનાવો ઝડપથી વધી રહ્યા છે,જેનું કારણ ક્યાંક ને ક્યાંક “અધિકારભાવ”અર્થાત પઝેસીવનેસ છે.આ વિષય પર થયેલ સર્વેમાં ઘણાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.અધિકાર અને સ્નેહ વચ્ચે પાતળી ભેદરેખા છે.આ જ્યારે વટાવો એટલે અપેક્ષાઓ વધે અને છેલ્લે પીડા ડિપ્રેશન અને એ જીવન ટૂંકાવા સુધી લઈ જાય છે.

આ ભાવ ઘણા વખત પ્રેમ, લાગણી, આત્મીયતા કે નજીકપણાથી જન્મે છે. જ્યારે આપણે કોઈને ખૂબ જ નજીક માનીએ છીએ, ત્યારે લાગે છે કે આપણો પણ કંઈક હિસ્સો છે એના જીવનમાં, નિર્ણયોમાં, લાગણીઓમાં.આજના સમયમાં ઘણા બધા એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં પુરુષ કે કોઈ સ્ત્રી પોતાના જ પ્રિય લોકોની હત્યા કરી નાખે છે અને છતાં પણ તેઓને કોઈપણ બાબતે અફસોસ હોતો નથી તે અફસોસ ન હોવાના કારણે લોકોમાં માનસિક રીતે વિકૃતિ જોવા મળે છે જે લોકોમાં માનવતા ની કક્ષા ખૂબ જ નિમ્ન હોય છે અને જ્યારે લોકો તે પોતાના ધાર્યા પ્રમાણે કાર્ય ન થવાના કારણે અથવા પોતાની સત્તાના કારણે બીજા પર નિયંત્રણ મેળવી શકતા નથી ત્યારે તેઓ આત્મહત્યાનું પગલું ભરતા હોય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના  અધ્યક્ષ પ્રોફેસર ડૉ. યોગેશ એ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની કાનાણી અર્સિતા દ્વારા ૪૯૩ લોકો ઉપર અધિકારભાવ એટલે કે પઝેસીવનેસનો સર્વે કરવામાં આવ્યો છે

વધારે પડતો લાડ કે પ્રેમ તે પણ નુકસાન જ પહોંચાડે છે

(1) 88.3% લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા માં અધિકાર ભાવ (possessiveness) માં વધારો કરે છે.
(2) 69.5% લોકો સ્વીકારે છે કે અધિકારભાવના કારણે પોતાના પાર્ટનર પ્રત્યે લોકોમા શંકા જોવા મળે છે.
(3) 87% લોકો સહમત થાય છે સંબંધ તૂટવાનું કારણ અધિકારભાવ છે.
(4)  89.1% લોકો માને છે કે અધિકારભાવના કારણે સબંધોમાં ઝઘડા નું પ્રમાણ વધે છે.
(5) 81.03%લોકો માને છે કે  અધિકારભાવના કારણે ધમકી આપવાનું વલણ વધ્યું છે.
(6)  75.3% લોકોના મતે અધિકારભાવના કારણે લોકોમાં અનુકરણ ના ભાવમાં વધારો થાય છે.
(7)  70.3%  લોકો  માને છે કે અધિકારભાવ લોકોમાં આત્મ નિયંત્રણમાં ઘટાડો કરે છે.
(8)  79.6% લોકો માને છે કે અધિકારભાવ ના કારણે લોકોમાં આક્રમકતા માં વધારો થાય છે.
(9)  ‌75.6% લોકો સ્વીકારે છે કે  અધિકારભાવ ના કારણે લોકોમાંઆત્મહત્યા અને અન્યને મારી નાખવાની ભાવનામાં વધારો જોવા મળે છે.
(10) અધિકારભાવના કારણે 86% લોકો સ્વીકારે છે કે  સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે.
વધારે પડતી હુંફ, વધારે પડતો લાડ કે પછી વધારે પડતો પ્રેમ તે પણ નુકસાન જ પહોંચાડે છે કહેવાય છે ને કે ” અતિને ગતિ ન હોય ” બસ તે કહેવત સાચી છે કારણ કે તમે જે સંબંધને જકડીને બાંધી રાખવા માંગો છો અને તેની માટે વધુ લાગણી રાખવાની નિયંત્રણ રાખો છો તો તેના કારણે થઈને તે તેની સ્વતંત્રતાને ગુમાવી બેસે છે અને તે વ્યક્તિ છોડીને પણ જતું રહે છે અથવા જો તે ન જઈ શકે તો કંટાળીને આત્મહત્યા જેવું પગલું પણ ભરતા હોય છે.
“લાગણી આપતી વખતે લાગણી સામે મળવી જ જોઈએ અને ન મળતા બળજબરી કરવી તે સ્વતંત્રતા નથી, મનથી સ્વતંત્રતા દેશો તો તે સંબંધ પણ જળવાઈ રહેશે.

આટલું યાદ રાખો…..સંબંધો ખીલી ઉઠશે..

(1) પોતાની લાગણીઓને એકબીજા સાથે શેર કરો.
 (2) લોકોને પોતાનો પર્સનલ સ્પેસ આપો જેથી કરીને તેઓ પોતાની જાતને ઓળખે અને પોતાના વ્યક્તિત્વને વિકાસ કરે.
 (3) મનોવૈજ્ઞાનિકો સાથે સંપર્ક કરી પોતાની સમસ્યાને દૂર કરો.
 (4) લોકોને નિયંત્રણમાં ઓછા રાખી અને સ્વતંત્રતા આપો કારણ કે જેટલી સ્વતંત્રતા મળશે તેટલો જ સંબંધ મજબૂત થશે.
(5) એકબીજાની ઈચ્છા પ્રેમના સંબંધમાં વધુ અધિકાર ભાવ હોય ત્યારે કેટલીક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.             

હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”

Share Article

Other Articles

Previous

અનંત અંબાણીની 170 કિલોમીટરની પદયાત્રા પૂરી

Next

GST ના ઇ-વે બિલ જનરેટ કરવાના નવા નિયમમાં ટૂંકાગાળાની રાહત: વેપારીઓને હાશકારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

પરાજય ઈફેક્ટ: ઈંગ્લેન્ડ ટીમમાંથી ૯ ખેલાડી `આઉટ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રોગચાળો વકર્યો : દર્દીઓથી ઉભરાતી સિવિલ
રાજકોટ
1 વર્ષ પહેલા
છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કેટલી પાક નુકશાન સહાય ચૂકવાઈ ?? વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી
ગુજરાત
11 મહિના પહેલા
દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, હેલ્થ અને હાઈજીનનું હબ બનશે ગુજરાત
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર