Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી : નવા પાંચ કેસ

Sat, July 20 2024

  • મોરબીમાં અને પડધરીમાં વધુ એક એક શંકાસ્પદ કેસ : અમૃતા, ક્રિસ્ટલ અને સિવિલમાં સારવાર

રાજકોટ : સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ પાંચ બાળકોના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ વધુ નવા પાંચ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાં રાજકોટ શહેરમાં બે, મોરબીમાં એક, પડધરીના એક તેમજ એક સુરેન્દ્રનગર જિલ્લાના એક  બાળકમાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ અસર જણાતા તમામના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રાજકોટમાં હાલમાં સિવિલ હોસ્પિટલમાં 2 અને અન્ય બે ખાનગી હોસ્પિટલમાં કુલ પાંચ બાળકો સારવાર હેઠળ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે રોજેરોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ અને મોરબી જિલ્લામાં સારવાર હેઠળ રહેલા પાંચ બાળકોના મૃત્યુ નિપજ્યા બાદ વધુ પાંચ કેસ સામે આવતા હાલમાં રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં નવા આવેલા પાંચ કેસમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના  એક -એક તેમજ રાજકોટના પડધરી તાલુકાના એક બાળદર્દીનો સમાવેશ થાય છે.

બીજી તરફ અત્યાર સુધી માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ દેખાતા ચાંદીપુરા વાયરસના રોગચાળાએ રાજકોટમાં એન્ટ્રી કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે, રાજકોટ શહેર વિસ્તારમાં જોવા મળેલા ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસમાં હાલમાં શહેરના રૈયા ચોકડી નજીક આવેલ અમૃતા હોસ્પિટલમાં તેમજ ક્રિસ્ટલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગર જિલ્લાના એક બાળકને સારવારમાં રાખવામાં આવ્યો છે અને અન્ય બે બાળકોની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ તમામ બાળકોના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Tags:

Chandipura virus in RajkotChandipuram virusgujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અધુરી મનોકામના થશે પૂર્ણ, દિવસ ખુબજ સારો રહેશે

Next

પોરબંદરમાં આભ ફાટ્યું, 28 કલાકમાં 22 ઈંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
9 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
10 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
10 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
10 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

વડાપ્રધાનને પરમાત્માએ મોકલ્યા છે તે વાત સ્વાર્થી અને જુઠા પક્ષો સમજી નહીં શકે: ચિરાગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રના બજેટમાં કયા વર્ગ માટે મોટી જાહેરાત થઈ શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
હરિયાણામાં INLDના ટોચના નેતા અભયસિંહ ચૌટાલા એલાનાબાદ બેઠક પર 6600 મતથી પાછળ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
૧૨ વર્ષની બાળકીને અડપલા કરવાના ગુન્હામાં ૫ વર્ષ સજા
રાજકોટ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર