Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

37 વર્ષ પહેલા પણ અમદાવાદમાં થયું’તું પ્લેન ક્રેશ : 133 લોકોનો ભોગ લેનાર એ દુર્ઘટનામાં શું થયું હતું? વાંચો સમગ્ર ઘટના

Fri, June 13 2025


અમદાવાદ એરપોર્ટથી આજે બપોરે લંડન માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાની દૂર્ઘટના જેવી 37 વર્ષ પૂર્વે અમદાવાદમાં જ ફલાઈટ ક્રેશની દૂર્ઘટના બની હતી. 19-10-1988ના રોજ મુંબઈથી વહેલી સવારે ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નં.113એ અમદાવાદ માટે ઉડાન ભરી હતી. અમદાવાદમાં જ લેન્ડિંગ સમયે ફ્લાઈટ ક્રેશ થઈ હતી. એ ફ્લાઈટમાં 135 મુસાફરો મુંબઈથી અમદાવાદ આવવા માટે સવાર હતા. પેસેન્જર્સ મૃત્યુ પામ્યા હતા. જે તે સમયે ઈન્ડિયન એરલાઈન્સથી ઓળખતા એ કંપની ટેકઓવર બાદ એર ઇન્ડિયા બની હતી. 37 વર્ષ પૂર્વે ક્રેશ થનાર અને આજે ક્રેશ થયેલી ફ્લાઈટ ઈન્ડિયન એરલાઈન્સ-એર ઈન્ડિયાની જ છે.

ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન જ ઘટના 37 વર્ષ પહેલાં આજ સ્થળે થઈ હતી. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એ ઘટનાથી દેશ દુનિયા ચોંકી ઉઠી છે.આ ઘટનાને લઈ 37 વર્ષ પહેલા મુંબઈથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઈન્સ ની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડ કરતી વેળાએ ક્રેશ થઈ હતી.

આ પણ વાંચો : બધું મારી નજરની સામે થયું પછી…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

આ લાઇફમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 પેસેન્જર ના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના ઇન્ડિયન એરલાઈન્સના ઇતિહાસના સૌથી ભયાનક અને ભારતના એવીએશન ઇતિહાસમાં ચોથી ઘટના બની હતી. મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ સવારે 5:45 વાગ્યે ઉડાન ભરતી હતી પરંતુ એક પેસેન્જર મોડો હોવાના લીધે 20  મિનિટ આ પ્લેન મોડુ પડયું હતું.

Share Article

Other Articles

Previous

Ahmedabad Plane Crash : Air Indiaના ક્રેશ થયેલા વિમાનનું DVR મળ્યું, દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં શું ચાલી રહ્યું હતું? રહસ્ય ખુલશે

Next

બધું મારી નજરની સામે થયું પછી…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

એનઆઇએ દ્વારા છ રાજ્યોમાં એકીસાથે 50 સ્થળે દરોડા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સપા નેતા આઝમ ખાનને ત્યાં આવકવેરાની તપાસ પૂરી : રૂ. 800 કરોડની કરચોરીની શક્યતા
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ : વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા પાસેથી પસાર થતાં માતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
દેશમાં 3 માસમાં હીટસ્ટ્રોકના 41 હજાર કેસ નોંધાયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર