Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કેદીઓ પાસેથી પૂ.મોરારી બાપુએ ભોજનની ભિક્ષા ગ્રહણ કરી

Mon, November 25 2024

200થી વધુ કેદી ભાઈ-બહેનોને કર્મ બંધન વિશે પ્રવચન આપ્યું : રેડિયોમાં દર 15 દિવસે રામકથા કેદીઓને સંભળાવવા જેલ પ્રશાસનને પૂ.બાપુએ કરી અપીલ : કેદીઓ વહેલી તકે જેલ મુક્ત થઈ સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશિર્વાદ આપ્યા

રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગરના રામપર ગામે રૂપિયા 300 કરોડના ખર્ચે 5100 નિરાશ્રિત અને અશક્ત વડીલો રહી શકે એ માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યો છે. એના લાભાર્થે 12 વર્ષ બાદ એટલે કે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી મોરારિબાપુ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે રામકથાના બીજા દિવસે પૂ. બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકત લીધી હતી.અને કેદીઓને બાપુએ કર્મબંધન વિશે કહેતા જણાવ્યું હતું કે,જેલમાં કે મહેલમાં બધાને કર્મ બંધન લાગુ પડે છે.તેમજ કેદીઓને પીરસાતું ભોજન પૂ.બાપુએ ભિક્ષામાં લીધું હતું.અને તેને ઠાકોરજીને અર્પણ કરીને પોતે ગ્રહણ કર્યું હતું.ત્યારે 200થી વધુ કેદીઓએ બાપુના પ્રવચનનો લાભ લીધો હતો.

રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનોના રીફોર્મેશન તથા બંદીવાનોની મેન્ટલ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટે જિલ્લા કાનુનીસેવા સત્તા મંડળ, રાજકોટ તથા સદ્દભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ અને જેલ અને સુધારાત્મક વહીવટનાઓની મંજુરીથી પરમ પુજ્ય શ્રી મોરારીબાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકત લીધી હતી.અને 200થી વધુ કેદીઓને પ્રવચન આપતા પૂ.બાપુએ કહ્યું હતું કે,બધા જ મનુષ્ય કર્મ બંધનમાં જોડાયેલા છે.અને બંધન ચાર પ્રકારના હોય છે.જેમાં પ્રથમ કર્મ બંધન,ઋણ બંધન,ભાવ બંધન અને સામાજિક બંધન અને આ બંધનના હિસાબે આપણે જીવનમાં ફરજિયાત કામ કરવું પડે છે.અને તેના પર આપણે ફળ પ્રદાન થાય છે.જ્યારે વધુમાં પૂ.બાપુએ કહ્યું હતું કે,સામાજિક બંધન આપણે મિત્રનું હોય છે.જેમાં તેના પર કોઈ પણ પ્રકારનું દુખ આવે તો તે નાના દુખને પણ આપણે હિમાલય જેટલું મોટું સમજીને તેની સાથો સાથ ઊભું રહેવું પડે છે.

જ્યારે પ્રવચન બાદ પૂ .બાપુએ કેદીઓને રોજિંદા પીરસવામાં આવતા ભોજનિયાની ભિક્ષા ગ્રહણ કરી હતી.અને તેને ઠાકોરજીને અર્પણ કર્યા બાદ પોતે ગ્રહણ કરી હતી.તેમજ દર 15 દિવસે જેલના રેડિયોમાં રામ કથા કેદીઓને સંભળાવવા જેલ પ્રશાસન અપીલ કરી હતી.જ્યારે તમામ બંદીવાન ભાઇઓ તથા બહેનોને કર્મના સિધ્ધાંતનો ઉદ્દેશ અને અર્થ જણાવી, બંદીવાનોને ગુના ખોરીથી દુર રહેવા તથા તમામ બંદીવાનો વહેલા જેલ મુક્ત થઈ સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. આ પ્રવચન કાર્યક્રમમાં જિલ્લા કાનુનીસેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ કે.એમ.ગોહેલ તથા ઇ.ચા.અધિક્ષક ડી.ડી.પ્રજાપતી તેમજ સિનિયર જેલર એમ.આર.ઝાલા દ્વારા ખાસ જહેમત ઉઠાવી આયોજન કરેલ હતું. અને જેલના બંદીવાન ભાઇઓ બહેનો દ્વારા પણ પૂ.બાપુનો હૃદય પુર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

પૂ.બાપુએ ભાવનગર જેલમાં રામકથા દરમ્યાન કરેલ રોકાણની યાદો વિશે વાત કરી

પૂ.મોરારી બાપુ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન ભાઈ-બહેનોને પ્રવચન આપતા પોતે વર્ષો પૂર્વે ભાવનગરમાં કરેલી રામ કથાની યાદો વિશે વાત કરતાં કહ્યું હતું કે,રામકથા દરમ્યાન પોતે નવ દિવસ ભાવનગરની જેલમાં રોકાણ કર્યું હતું.અને કેદીઓ સાથે રહીને સમય વિતાવ્યો હતો.કથા પૂરી કરીને પૂ.બાપુ જેલની કોઠડીમાં જતાં રહેતા અને માત્ર કથા સમયે જ જેલની બહાર નીકળતા હતા.આજે પણ ભાવનગરની જેલમાં બાપુની કોઠડી રાખવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

કૃણાલ, નીતિશ, યાન્સેન, કરેન ઉપર વરસ્યા કરોડો રૂપિયા

Next

લગ્ન માટે દોઢ લાખની જરૂર પડતાં એક બાદ એક ૧૮ બાઈક ચોર્યા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
3 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
3 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
4 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

ભારત આવતા તેલ ટેંકરો પર હુતી વિદ્રોહીઓએ કર્યો મિસાઈલ હુમલો
ગુજરાત
1 વર્ષ પહેલા
મેચ પહેલાં ભારતને ઝટકો: ગીલને ડેંગ્યુ, હાર્દિકને દડો આંગળી પર વાગ્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 111 વિદ્યાર્થીઓને અપાશે ગોલ્ડમેડલ : આગામી તા.4માર્ચે રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઇસરોના ડાયરેક્ટરની હાજરીમાં યોજાશે 59મો પદવીદાન સમારંભ
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું નવરાત્રી કલેક્શન…જુઓ ફેશન મંત્રામાં….
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર