Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં બ્રિટિશ શાસન કાળમાં નિર્માળ પામેલું ઐતિહાસિક “પંચનાથ મહાદેવ” મંદિર

Mon, September 4 2023

સ્વયં-ભુ પંચનાથ મંદિરમાં દર વર્ષે ગરબા, સત્યનારાયણ કથાનું થાય છે આયોજન
રાજકોટમાં અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાં કેટલાક મંદિર તો સદીઓ જૂના હોવાનું માનવામાં આવે છે અને સ્વયં-ભુ ભગવાન શિવ અહી પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે ત્યારે શહેરના લીમડા ચોક વિસ્તારમાં પણ આવું જ ઐતિહાસિક અને પૌરાણિક 150 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે અને આ મંદિરનું નામ છે પંચનાથ મહાદેવ મંદિર.


રાજકોટના હાર્દ સમા લીમડા ચોક વિસ્તારમાં 150 વર્ષ જૂનું પંચનાથ મહાદેવ મંદિર આવેલું છે અને અહી ભગવાન સ્વયં પ્રગટ થયા હોવાનું માનવમાં આવે છે. 150 વર્ષ પહેલા બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આ જગ્યા આપવામાં આવી હતી અને અહી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ મંદિરનું પંચનાથ મહાદેવ સાર્વજીનક ટ્રસ્ટ દ્વારા સંચાલન થાય છે. ત્યારે મંદિર વિશે માહિતી આપતા ટ્રસ્ટના ઉપ પ્રમુખ વસંતભાઈએ જણાવ્યું હતું કે, હાલના સમયે આ મંદિરમાં સ્વયં-ભુ પંચનાથ મહાદેવ ઉપરાંત આ મંદિરના વિશાળ પટાંગણમાં રામ-લક્ષણ, જાનકી, અન્નપૂર્ણા મા, ખોડિયાર માં, ગાયત્રી માતાજી, શીતળા માતાજી, મહાલક્ષ્મીજી, અંબાજી માતાજી પણ બિરાજમાન છે. રાજકોટમાં શીતળા માતાજીના બે જ મંદિર આવેલા છે જેમાં એક સામા કાંઠા વિસ્તારમાં જ્યારે બીજુ મંદિર પંચનાથ મંદિરમાં. આ મંદિરમાં દર વર્ષે સામૂહિક સત્યનારાયણ કથા કરવામાં આવે છે. જ્યારે નવરાત્રી દરમિયાન મંદિરમાં જ ગરબાનું આયોજન કરવામાં આવે છે.

છેલ્લા 32 વર્ષથી રાજસ્થાન-મધ્યપ્રદેશથી આવે છે ભૂદેવ
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શિવ ભક્તો સૌરાષ્ટ્રમાં આવેલા શિવ મંદિરે જઈ ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ, કાશિવિશ્વનાથ મહાદેવ મંદિર આવેલા છે કે જ્યાં ભારતભરમાંથી ભક્તો આવીને શિવ આરાધના કરે છે ત્યારે રાજકોટમાં આવેલા 150 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદિરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આંદાજે 150 જેટલા ભૂદેવો આવે છે અને આખા શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં રહીને પૂજા-પાઠ કરે છે. આ ભૂદેવો છેલ્લા 32 વર્ષથી પંચનાથ મંદિરે આવતા હોવાનું અને શિવ ભક્તિ કરતાં હોવાનું જાણવા મળે છે. શ્રાવણ માસ પરં થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે.

ટ્રસ્ટ દ્વારા ચાલે છે રાહત દરે સાર્વજનિક હોસ્પિટલ
હોસ્પિટલના ટ્રસ્ટનું મૂળભૂત સેવાકીય ઉદ્દેશ હોય અહી ઓપીડી વિભાગ દ્વારા રોજ અનેક દર્દીઓનું નજીવા દરે નિદાન કરવામાં આવે છે. હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને તાલીમ પામેલા સ્ટાફ દ્વારા ડેન્ટલ આંખ, લેબોરેટરી એક્ષ-રે સોનોગ્રાફી, ઇસીજી, ટીએમટી જેવા વિભાગો સતત કાર્યરત છે. અહી રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો જરૂરિયાત મંદ લોકો રાહત દરે સારવાર મેળવે છે.

Share Article

Other Articles

Previous

સુરક્ષાને ધ્યાનમાં રાખી રસરંગ લોકમેળાને રૂ. 4 કરોડનું “સુરક્ષા કવચ”

Next

રાજકોટ એસટી પોર્ટ ઉપર તહેવારોના પગલે મુસાફરોનો ઘસારો: 80 એક્સ્ટ્રા બસ મુકાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
9 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
9 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
9 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ગ્રીનલેન્ડ ચોકડી પાસે રીઢા બુટલેગરે સાગરીતો સાથે મળી બે ભાઈઓ પર કર્યો હુમલો
ક્રાઇમ
8 મહિના પહેલા
વ્યાજખોરીના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર
ક્રાઇમ
12 મહિના પહેલા
દક્ષિણ આફ્રિકામાં ગોઝારો અકસ્માત : કારમાં આગ લાગતા ભરૂચના ત્રણ યુવાનો થયા ભડથું, પરિવારમાં શોક
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ ? ફડણવીસનુ ફાઇનલ કે પછી સરપ્રાઈઝની પરંપરા મુજબ ભાજપ ચોકાવશે ?
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર