Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગધેથડ આશ્રમનાં દર્શનથી માનવસેવા માટે મારું મનોબળ મજબૂત બને છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Sun, December 15 2024

પૂજ્ય લાલબાપુનું દોઢ લાખ જેટલા ભાવિકોએ કર્યું પૂજન: ગુરૂપૂજન મહોત્સવમાં મુખ્યમંત્રી જોડાયા: 115 ગામ માટે ધુમાડા બંધ મહાપ્રસાદ- જીવદયા અને માનવસેવા યજ્ઞ: મંત્રીઓ, ધારાસભ્યો તેમજ અધિકારીઓની હાજરી

રાજકોટ ઉપલેટાના ગધેથડમાં ગાયત્રી આશ્રમમાં પૂજ્ય લાલબાપુના સાનિધ્યમાં ગુરુદત્ત જયંતિની ઉજવણીમાં લાખો ભાવિકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગાયત્રી મંદિરમાં દર્શન કરી પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લીધા હતા. ઉપલેટા તાલુકાના 52 ગામ સહિત 115 ગામ માટે ધુમાડાબંધ મહાપ્રસાદના આયોજન સાથે જીવદયા અને માનવસેવાની જ્યોત પ્રજ્વલિત કરાઈ હતી. ગુરુપૂજનમાં દોઢ લાખ જેટલા ભાવિકોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના  મહંત લાલબાપુના આશીર્વાદ પણ આ તકે લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ” ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છે”. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે  પૂજ્ય લાલબાપુ સમા ગુરૂવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે, એ મારે મન ખૂબ મહત્વનું છે. ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે”. આ સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરૂ પૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને બિરદાવ્યા હતા.


દેશની જાળવણી માટે સંસ્કારનું મહત્વ વધુ:પૂ.લાલબાપુ

આ તકે આશ્રમના મહંત લાલબાપુએ જણાવ્યું હતું કે, ” સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કારનું મહત્વ વધુ હોય છે, સંસ્કારનુ સિંચન આધ્યાત્મિકતાથી થાય છે”. આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગધેથડ આશ્રમ માટે પૂજ્ય લાલબાપુએ ટેક લીધી હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી  આશ્રમની બહાર પગ નહીં મુકું, વર્ષ 1997-98માં વેણુ તેમના કાંઠે આવેલા ટેકરા પર વડલો વાવીને બાપુએ અહીં આશ્રમ અને મંદિર બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી, જે 12 વર્ષે પૂર્ણ થઈ ત્યાં સુધી બાપુએ આશ્રમની બહાર પગ પણ મૂક્યો ન હતો. ગધેથડ આશ્રમ અને લાલબાપુ પર લાખો ભાવિકો શ્રદ્ધા ધરાવે છે.ગુરૂપૂજનના આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા,ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા, ધારાસભ્યઓ મહેન્દ્રભાઈ પાડલીયા,  રિવાબા જાડેજા અને ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા કલેકટર  પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી  નવનાથ ગવ્હાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષક  હિમકરસિંહ, અગ્રણી  રવિભાઈ માકડીયા, અલ્પેશ ઢોલરીયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં 3 દિવસ કડકડતી ઠંડીની આગાહી : જાણો કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવનું યલ્લો એલર્ટ અપાયું ?

Next

રાજકોટ જેલની દીવાલમાં સામાજિક સંદેશના રંગ પુરાયા: ડિજિટલ અરેસ્ટ, મહિલાઓ પરના અત્યાચારના વિષય સાથે ચિત્રો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

શેઈમ…શેઈમ: જૈન સાધ્વી સાથે છેડતી !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અમેરિકામાં શટ ડાઉન, સરકારી કામકાજમાં અવરોધ, કામ ચલાઉ ફંડિંગ બીલ પસાર કરાવવામાં ટ્રમ્પને મત ઓછા મળ્યા, 20 લાખ કર્મચારીઓની સેલેરી અટકી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
નોનવેજની લારીએ સરાજાહેર કેટરર્સના ધંધાર્થીની હત્યા: હત્યારો ગણતરીના કલાકોમાં પકડાયો  
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આવતીકાલથી રેસીપ્રોકલ ટેરીફનો અમલ શરૂ વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલનો ખતરો
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર