Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઉપલેટાના તણસવા ગામે દૂષિત પાણી પીવાથી ચાર બાળકોના મોત

Sun, June 23 2024

૪૦ લોકોને અસર થયા બાદ બેને કોલેરા: કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, પીડીયુ મેડિકલ કોલેજની ૬ ટીમના ધામા
પ્લાસ્ટિકના દસેક કારખાનામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરતા હોય દૂષિત પાણી પીવાથી વ્યાપક અસર

એક બાજુ સૌરાષ્ટ્ર-ગુજરાત કોલેરામુક્ત હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉપલેટાના તણસલા ગામે બહુ ટૂંકા ગાળામાં ૪૦ લોકોને તેની અસર થયું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દરમિયાન તણસવા ગામે દૂષિત પાણી પીવાને કારણે સાત દિવસની અંદર ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવતાં જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી સહિતના દોડી ગયા હતા અને બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો હતો.

આ અંગે ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી પપ્પુ સિંઘે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તણસલા ગામે દસેક જેટલા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા કારખાના આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે અહીં પાણીના પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોએ કૂવા સહિતમાંથી પાણી પીવું પડી રહ્યું હોવાથી સાતથી દસ દિવસની અંદર ૪૦ લોકોને દૂષિત પાણીની અસર થવા પામી હતી. આ પૈકી બે લોકોને જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમને કોલેરા હોવાનું નિદાન થયું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ચારેક બાળકોના મૃત્યુ થયા હોવાનું હાલ ધ્યાન ઉપર આવી રહ્યું છે.


ઘટના બન્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી અને કારખાનાના માલિકો સાથે બેઠક કરી હતી જેમાં નોકરી કરતા કર્મીઓને ચોખ્ખું પાણી આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ મૃતકનું મોત કેવી રીતે થયું તેનું સેમ્પલ લેવા સહિતની તજવીજ શરૂ કરાઈ છે. જો કે અહીં સમસ્યા એ થાય છે કે મૃતક બાળકોના પરિવારજનો હાજર ન હોવાથી સેમ્પલ લઈ શકાય તેમ નથી. જો કે યુદ્ધના ધોરણે પાણીના સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.


જ્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે ચારેય બાળકોના મૃત્યુ દૂષિત પાણી પીવાથી થયા છે. જો કે તેમને કોલેરા હતો કે નહીં તેનો ખ્યાલ હજુ સુધી આવ્યો નથી કેમ કે કોલેરા કાં તો દૂષિત પાણી પીવાથી અથવા તો દૂષિત ખાણીપીણીને કારણે થતો હોવાથી તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણોદ-તણસવા રોડ આસપાસના દસેક કિલોમીટરના વિસ્તારમાં શેરડીનો રસ, દૂષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, લોકલ ઠંડા પીણા, છાશ સહિતના નમૂના લેવામાં આવી રહ્યા છે. દરમિયાન પીડિયુ મેડિકલ કોલેજમાંથી પણ આરોગ્યની ૬ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે.

Share Article

Other Articles

Previous

૧ જુલાઈથી ક્રેડિટ કાર્ડ ધારકોએ BBPS મારફત જ પેમેન્ટ કરવું પડશે

Next

અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ, કચ્છ પંથકમાં વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
14 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
15 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
15 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

4 દિવસ, 32 ઈંચ વરસાદ, 35 કિ.મી.નું રાજકોટ, ૭૫૦ ખાડા !!
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટના PGVCLના અધિકારએ કોન્ટ્રાકટરની પત્નીને બનાવી હવસનો શિકાર : અવાર નવાર હોટલમાં બોલાવી આચર્યું દુષ્કર્મ
ક્રાઇમ
6 મહિના પહેલા
ભાજપનું એક જ કામ; જુઠ ફેલાવો, સમાજ પર દમન કરો: શક્તિસિંહ
રાજકોટ
1 વર્ષ પહેલા
બંગડીના કારખાનામાં કામ કરતાં પિતાનું વધાર્યુ ગૌરવ: મહેક ઠાકુર બોર્ડમાં ચમકી
ટ્રેન્ડિંગ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર