Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લાના મંદિરોમાં ભક્તોને મળે છે fssai સર્ટિફિકેટ વાળો પ્રસાદ

Tue, September 24 2024

તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ચરબીના વિવાદ વચ્ચે

ખોડલધામ, સીમંધર મંદિર, ઘેલા સોમનાથ અને સ્વામિનારાયણ મંદિરે મેળવ્યા fssai પ્રમાણપત્ર

આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ચરબી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકોટ શહેર જિલ્લામાં આવેલ મંદિરોમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે fssai સર્ટિફિકેટ વાળા પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે જો કે, મહત્વની વાત એ છે, મોટાભાગના મંદિરોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ મંદિરમાંથી રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે પ્રસાદના નમૂના લીધા નથી.

કચ્છ-કાઠિયાવાડની ભૂમિ ઉપર આવેલા મોટાભાગના મંદિરોમાં વર્ષોથી ભજન અને ભોજનની પ્રથા ચાલી આવી છે ત્યારે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં આપવામાં આવતા લાડુમાં ચરબીયુક્ત ઘીનો વપરાશ થતો હોવાના અહેવાલો બાદ પ્રસાદ વિવાદ જાગ્યો છે ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આવેલ મંદિરો પણ ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર સહિતના સ્થળો ઉપર ભાવિક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે પરંતુ આ પ્રસાદના છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન નમૂના લેવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ રાજકોટ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર, સીમંધર મંદિર, ખોડલધામ મંદિર તેમજ રાજકોટ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ભક્તોને આપવામાં આવતો પ્રસાદ  ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે fssai સર્ટિફાઈડ હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે, રાજકોટ જિલ્લાના આ ચાર મંદિરોના પ્રસાદને fssai સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે પાંચ વર્ષમાં પ્રસાદના નમૂના નથી લીધા

તિરૂંપતિ મંદિર પ્રસાદ વિવાદ વચ્ચે રાજકોટ શહેરમાં આવેલા અનેક મંદિરોમાં ભક્તોને પ્રસાદ આપવામાં આવતો હોવાનું મહાનગર પાલિકાના ફૂડ વિભાગના ધ્યાનમાં હોવા છતાં પણ છેલ્લા પાંચ વર્ષમાં એકપણ મંદિરમાં નમૂના લેવામાં આવ્યા નથી બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યક્ષેત્ર ધરાવતા ફૂડ વિભાગે પાંચ વર્ષમાં અનેક સ્થળોએ નમૂના લીધા હોવાનું પરંતુ ક્યાંય પણ વાંધાજનક બાબત સામે ન આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

આધારકાર્ડના સુધારા-વધારામાં ધડાધડ રિજેક્ટ કરાતી અરજીઓ

Next

શેરબજારમાં એફ.આઈ.આઈનું કમબેક : ધૂમ ખરીદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
40 મિનિટutes પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
57 મિનિટutes પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
1 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
1 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

હોકી ટીમનું ભારતમાં ‘ગ્રાન્ડ વેલકમ’
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
શહીદ થયેલા ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં !! જાણો પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતનું યોગદાન શું હતું ??
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
ગોંડલ રોડ પર આંબેડકરનગરમાંથી 70 હજારનો દારૂ પકડાયો : બુટલેગરની શોધખોળ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બાબા સિદ્દીકી મર્ડર કેસના આરોપી ધર્મરાજની પોલ ખુલી : બોન ટેસ્ટમાં જાહેર થયું કે તે સગીર નથી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર