Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બાંગ્લાદેશમાં હિન્દુઑ પરના હુમલા મુદ્દે સંઘ પરિવારે શું કહ્યું ? વાંચો

Sat, November 30 2024

સંઘ પરિવારના સરકાર્યવાહ દત્તાત્રેયનું નિવેદન: બાંગ્લા સરકારે તત્કાળ હુમલા બંધ કરાવવા જોઈએ; મંદિરો પર હુમલા થઈ રહ્યા છે

બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુઓ પર હુમલાનો સિલસિલો યથાવત છે. હવે હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ એક નિવેદનમાં ભારે ચિંતા વ્યક્ત કરી છે. હિન્દુઑની રક્ષા માટે ભારતે વૈશ્વિક પ્રયાસ શરૂ કરવા જોઈએ.હોસાબલેએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ. ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયી જેલમાંથી મુક્ત કરવા જોઈએ. આ પ્રકારીની હિંસા સ્વીકાર્ય જ નથી.
રાષ્ટ્રવાદીઓ પર હુમલા શા માટે ?
દત્તાત્રેય હોસબોલેએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ પરના હુમલા, હત્યા, લૂંટફાટ, આગચંપી અને અમાનવીય અત્યાચાર અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે. વર્તમાન બાંગ્લાદેશ તેને રોકવાને બદલે રાષ્ટ્રવાદીઓ પર હુમલો કરે છે. સરકાર અને અન્ય એજન્સીઓ માત્ર મૂક પ્રેક્ષક બની ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશના હિંદુઓ પોતાના સ્વબચાવ માટે લોકતાંત્રિક માધ્યમથી ઉઠાવેલા અવાજને દબાવવા માટે અન્યાય અને અત્યાચારનો નવો યુગ ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. આવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિંદુઓનું નેતૃત્વ કરી રહેલા ઈસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસ , બાંગ્લાદેશ સરકાર માટે તેને જેલમાં મોકલવો અન્યાયી છે.

કેન્દ્ર સક્રિય રહે તે જરૂરી
તેમણે કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને ચિન્મય કૃષ્ણ દાસને મુક્ત કરવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ અપીલ કરે છે કે તે રોકવાના પ્રયાસો ચાલુ રાખે.” બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેના સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય બનાવવા માટે શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં લેવા.

Share Article

Other Articles

Previous

પંજાબમાં પાકથી આવેલો મોતનો સામાન પકડાયો

Next

ફેંગલ તોફાનની અસર : ચેન્નાઈમાં અતિ ભારે વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
52 મિનિટutes પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
1 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
2 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

રાજસ્થાનમાં લૂ લાગી જતાં કોનું મૃત્યુ થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અહો આશ્ચર્યમ !! અહી 5 પેઢીના 70 લોકોએ એકસાથે પારંપરિક પોશાકમાં કર્યું મતદાન
નેશનલ
1 વર્ષ પહેલા
બોલરને ‘દાદાગીરી’ ભારે પડી !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકીય લાભ માટે મંદિર અને મસ્જિદના વિવાદ ઊભા કરવા યોગ્ય નથી, મોહન ભાગવતના નિવેદનને સંઘ પરિવારના મુખપત્ર પંચજન્યનુ સમર્થન
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર