Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હીમાં મંદિરો પર બુલડોઝર અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ

Thu, March 20 2025

દિલ્હીમાં મયૂર વિહાર ફેઝ 2 માં સ્થિત ત્રણ મંદિરો પર બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈનકાર કરી દીધો હતો. દેશની સર્વોચ્ચ કોર્ટે રોક લગાવનારી અરજીને ફગાવતાં અરજીકર્તાઓને દિલ્હી હાઈકોર્ટ જવા માટે કહ્યું હતું. મયૂર વિહાર ફેઝ-2 માં સ્થિત ત્રણ મંદિરો પર ડીડીએ કાર્યવાહી કરવા પહોંચ્યું હતું. દિલ્હી તંત્રનો પંજો (બુલડોઝર) જોઈ ત્યાં રહેતાં સ્થાનિક લોકોએ હોબાળો અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું, જે બાદ કાર્યવાહીને રોકવી પડી હતી.

મયૂર વિહાર ફેઝ 2 માં ત્રણ મંદિર છે. પૂર્વ દિલ્હી કાળી બાડી સમિતિ, શ્રી અમરનાથ મંદિર સંસ્થા અને શ્રી બદ્રીનાથ મંદિર. આ ત્રણેય મંદિરોની સમિતિઓએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની 19 માર્ચ 2025એ અપાયેલી વિધ્વંસ નોટિસને પડકાર આપ્યો હતો.

વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ બુધવારે રાત્રે 9 વાગે જાહેર નોટિસ લગાવી અને જણાવ્યું કે મંદિરોને 20 માર્ચ 2025એ સવારે 4 વાગે ધ્વસ્ત કરી દેવામાં આવશે.

વકીલ વિષ્ણુ શંકર જૈને અરજીમાં કહ્યું કે ‘ડીડીએ કે કોઈ ધાર્મિક સમિતિની કોઈ પણ ઓથોરિટી દ્વારા મંદિરોને સુનાવણીની કોઈ તક આપવામાં આવશે નહીં. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મંદિર 35 વર્ષ જૂનું છે અને ડીડીએએ પોતે કાલી બાડી સમિતિ મંદિરને મંદિરની સામે મેદાનમાં દુર્ગા પૂજા કરવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે મંદિરોની અરજી પર વિચાર કરવાથી ઈનકાર કરી દીધો અને તેમને દિલ્હી હાઈકોર્ટ જવા માટે કહ્યું હતું.

Share Article

Other Articles

Previous

અમેરિકાના અર્થતંત્ર અંગે શું આવ્યો ચિંતાજનક અહેવાલ ? શું થવાનું છે ? વાંચો

Next

બિહારમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજ વચ્ચે શું થયું ? કોનું મોત થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેસીના કાર્યક્રમમાં હંગામા બાદ: મુખ્ય આયોજકની ધરપકડ, ટિકિટ રિફંડનો આદેશ
11 કલાક પહેલા
ઈન્ડિગો ફરી ચર્ચામાં: રાંચી એરપોર્ટ પર ફ્લાઇટનું હાર્ડ લેન્ડિંગ, 56 મુસાફરોનો બચાવ
12 કલાક પહેલા
બોટલો ફેંકી, પોસ્ટર ફાડ્યા.. મેસ્સીની કોલકાતા ઈવેન્ટમાં ફેન્સ બેકાબૂ, માત્ર 10 મિનિટ જ રોકાયો ફૂટબોલર
13 કલાક પહેલા
7 વાર થપ્પડ, છતાં ફરિયાદ નહીં: અક્ષય ખન્નાની ખામોશીએ લૂંટી લીધી લાઈમલાઈટ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2736 Posts

Related Posts

NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
ટૉપ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
રાજકોટ માટે ખાસ ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાન બનાવાશે : મુખ્યમંત્રી
રાજકોટ
1 વર્ષ પહેલા
આવકવેરા દરોડામાં બિલ્ડરના આર્થિક વ્યવહારોની મહત્વની માહિતી મળી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં દરરોજ 47 લોકોને કૂતરાં ભરે છે બચકાં : ખસીકરણ પાછળ કરોડોનું આંધણ છતા વસતીવધારો યથાવત
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર