Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

યુપીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ

Sun, May 26 2024

ઈન્ડિયા ગઠબંધન પર શુ આરોપ મૂક્યો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મિર્ઝાપુરમાં અને અન્ય શહેરોમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ને સાંપ્રદાયિક અને જાતિવાદી ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે વિપક્ષે મુસ્લિમોને અનામત આપવા માટે બંધારણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાને 5 વર્ષમાં 5 વડાપ્રધાન બનાવવાના ઈન્ડિયા ગઠબંધનના પ્લાનની મજાક કરીને કહ્યું હતું કે એક ઘર બનાવવા માટે 5 કડિયા બદલાય ? તમે આવું કરો ?

મોદીએ રવિવારે મિર્ઝાપુરના મદીહાન રોડ પર બરકાછા કલાન ખાતે લોકસભાના ઉમેદવારના સમર્થનમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે મિર્ઝાપુર લોકસભા મતવિસ્તારમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએના ઘટક અપના દળના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને રોબર્ટ્સગંજના ઉમેદવાર રિંકી કોલના સમર્થનમાં આયોજિત સંયુક્ત ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી (એસપી) – કોંગ્રેસ વોટ બેંક માટે સમર્પિત છે, જ્યારે મોદી પછાત અને ગરીબોના અધિકારો માટે સમર્પિત છે.

એમણે કહ્યું કે દેશની જનતાએ ઈન્ડિયા ગઠબંધનના લોકોને ઓળખી લીધા છે. આ લોકો કટ્ટર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી છે. જ્યારે પણ તેમની સરકાર બનશે ત્યારે તેઓ આના આધારે નિર્ણય લેશે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન બનાવવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે નાનું ઘર બનાવવું પડે તો પણ કડિયા વારંવાર બદલાતા નથી.

મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કહી રહ્યું છે કે પાંચ વર્ષમાં પાંચ-પાંચ વડાપ્રધાન હશે. મને કહો, શું કોઈ પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન રાખે છે, તેમણે કહ્યું કે શું પોતાના પદની રક્ષા કરવામાં વ્યસ્ત વડાપ્રધાન દેશને મજબૂત બનાવી શકે છે? તેથી જનતાએ નક્કી કર્યું છે કે મજબૂત દેશ માટે વડાપ્રધાન પણ મજબૂત હોવા જોઈએ. એનડીએને જંગી જનાદેશ મળી રહ્યો છે. સપા માટે કોઈ પોતાનો મત વેડફવા માંગતું નથી.

Tags:

BJPgujarat newsNARENDRA MODI

Share Article

Other Articles

Previous

દિલ્હી : શાહદરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી

Next

દિલ્હીમાં શું બની દુર્ઘટના ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
17 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
55 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
1 કલાક પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

સંતાનની ખોટ પૂરી કરવા બાળકનું અપહરણ કર્યું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ભારત, અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર ક્યારે થઈ શકે છે ? શું આવ્યો અહેવાલ ? વાંચો
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
કાશ્મીરના કુલગામમાં ઘુસી આવેલા 3 આતંકીઓ પૈકી 2 ઠાર, જવાનોનું સર્ચ ઓપરેશન
Breaking
10 મહિના પહેલા
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કલેકટરનું ઓલ ઘી બેસ્ટ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર