Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

તો અમે પણ હિંદુ મંદિરોના સર્વેની માંગણી કરીશું: ડો.આંબેડકરના પ્રપૌત્રની ચીમકી

Thu, December 12 2024

સોમનાથ મંદિર હેઠળ બૌદ્ધ અવશેષો હોવાનો દાવો

ઉપાસના સ્થળનો કાયદો અમલમાં હોવા છતાં નીચલી અદાલતો દ્વારા ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ કરવો કે તે અંગેના કેસ સ્વીકારવા એ બંધારણનું અપમાન છે તેમ જણાવી ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે, જો અદાલતોનું આ વલણ ચાલુ રહેશે તો વિવિધ હિન્દુ મંદિરો નીચેની બૌદ્ધ વિરાસતો ઉજાગર કરવા માટે અરજીઓ દાખલ કરવાની ચીમકી આપી હતી.

રાજરત્ન આંબેડકર ભારતીય બૌદ્ધ સમાજના પ્રમુખ છે.અજમેરમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે,”અમે કોઈ સંઘર્ષ ઈચ્છતા નથી પરંતુ મંદિરોના સર્વે કરવાની પક્ષપાતભરી અરજીઓ પડકરવી જરૂરી છે.

પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હોવા છતાં, નીચલી અદાલત દ્વારા પૂજા સ્થાનોની તપાસ કરવાની માંગ કરતી અરજી સ્વીકારવી અને તેના પર નોટિસ જારી કરવી એ બંધારણનું અપમાન છે”. તેમણે ન્યાયતંત્રના માધ્યમથી બંધારણને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે અજમેરની દરગાહ એક શિવ મંદિર ઉપર બાંધવામાં આવી હોવાના દાવા સાથે એ સ્થળનો સર્વે કરવાની માંગણી કરતી અરજી સ્વીકારીને રાજસ્થાનની નીચલી અદાલતે દરગાહ કમિટી, માઈનોરીટી અફેર્સ મિનિસ્ટ્રી અને ભારતના પુરાતત્વ ખાતાને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી હતી. એ ઘટના બાદ ઉપાસના સ્થળના કાયદાના અર્થઘટન અંગે
ચર્ચા જાગી છે.

સોમનાથ અને તિરુપતિ બાલાજી મંદિર અંગે પુરાવા હોવાનો દાવો
ગુજરાતમાં સોમનાથ મંદિરની નીચે 12 ફૂટ નીચે બૌદ્ધ અવશેષો હોવાનું પુરાતત્વ નિષ્ણાતોએ જણાવ્યું હોવાનો દાવો કરીને રાજરત્ન આંબેડકરે કહ્યું કે, જો આવનારા સમયમાં ભારત સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો અમે તપાસની માંગ કરતી પિટિશન દાખલ કરીશું. તેમણે ઉમેર્યું કે સોમનાથ મંદિર હોય કે તિરુપતિનું બાલાજી મંદિર અમારી પાસે પુરાવા છે.

Share Article

Other Articles

Previous

નવી અરજી સ્વીકારવા,આદેશ આપવા કે સર્વે કરવા પર સુપ્રીમની વચગાળાની રોક

Next

ખોડલધામ ટ્રસ્ટની નવતર પહેલઃ રાજકોટમાં વૈદિક વિવાહનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
16 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
17 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
17 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
18 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

શ્રીકૃષ્ણ જન્મભૂમિ અંગે હાઇકોર્ટે ચુકાદામાં શું કહ્યું ?
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
સગાઈ કરાવવાના બહાને વિધિ કરી દાગીના અને રોકડ પડાવી લેનાર તાંત્રિક પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં શાહરુખ-સલમાન સહિત અનેક VIP મહેમાનોએ આપી હાજરી, જુઓ વિડીયો
Entertainment
6 મહિના પહેલા
માતૃ દિવસ નો ખરો અર્થ શું થાય ? શું આપણે એ જાણીએ છીએ…
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર