Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધવિરામ માટે પાકિસ્તાને જ પહેલા…પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શીદે પાકિસ્તાન અને સીઝફાયર મામલે કર્યો મોટો ખુલાસો

Sat, May 31 2025


પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યાં હતા. ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન બાબતે અનેક ખુલાસા થયા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સિઝફાયર બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે નહીં પણ પાકિસ્તાને પ્રથમ સંપર્ક કર્યો હતો અને યુદ્ધવિરામની રજૂઆત કરી હતી.

પાકિસ્તાનના DGMOએ ભારતના DGMને ફોન કરીને યુદ્ધવિરામની માંગણી કરી

તેમણે આ અંગે ચાલી રહેલી અન્ય વાતચીતોને સંપૂર્ણ બકવાસ ગણાવી હતી અને નકારી કાઢી હતી. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પત્રકારો સાથે વાત કરતા ખુર્શીદે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના DGMOએ ભારતના DGMને ફોન કરીને યુદ્ધવિરામની માંગણી કરી હતી અને ત્યારબાદ ભારતે બદલો લેવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : 5 વર્ષની નાની ઉંમરના બાળકની કસ્ટડી માતાને જ આપી શકાય : ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતી વખતે સલમાન ખુર્શીદે સ્પષ્ટ કહ્યું પાકિસ્તાને વાતચીત શરૂ કરી અને ભારતે પરિપક્વતા બતાવી અને વાતચીતને પ્રાથમિકતા આપી. ફોન આવ્યો ત્યાં સુધીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં ન તો નાગરિક સરકારનું નિયંત્રણ છે, ન તો સૈન્ય એક થયું છે. સૈન્યમાં ઘણા જૂથો છે જે સત્તા માટે એકબીજા સાથે લડી રહ્યા છે.

freepik

‘યુદ્ધવિરામ પછી પણ ગોળીબાર ચાલુ રહ્યો’

ખુર્શીદે કહ્યું કે જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામની રજૂઆત ત્યારે ભારતે તરત જ ગોળીબાર બંધ કરી દીધો. પરંતુ તેમ છતાં, LOC પર 3 થી 4 કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો. તેમણે કહ્યું- “યુદ્ધવિરામનો ફરીથી ભંગ કરવામાં આવ્યો, જેનાથી સ્પષ્ટ થયું કે પાકિસ્તાનમાં કોઈનું નિયંત્રણ નથી.”

#WATCH | Jakarta, Indonesia: In an interaction with the Indian community, Former Minister of External Affairs and Congress leader Salman Khurshid says, "We are asked, why did we stop?… We are not Pakistan; we are much larger than they are. We have a greater role in the world…… pic.twitter.com/kfHApnrqo7

— ANI (@ANI) May 30, 2025
freepik

પાકિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિ પર પ્રશ્નો

ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની નાગરિક સરકારનો કોઈ નિયંત્રણ નથી. “સેનામાં પણ એવા જૂથો છે જે સત્તા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે,” તેમણે કહ્યું. આવી સ્થિતિમાં, ત્યાંની નીતિ કે શાંતિની અપીલ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે.

ભારતને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં

ખુર્શીદે કહ્યું કે ભારત હવે મહાસત્તા બનવાના માર્ગ પર છે અને કોઈ તેને આ માર્ગ પરથી હટાવી શકશે નહીં. તેમણે કહ્યું, “ભારતને ગેરમાર્ગે દોરી શકે નહીં. એ મહત્વનું છે કે આપણે દુનિયાને આપણી તાકાત બતાવીએ.” તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની એકમાત્ર અને કાયમી માંગ એ છે કે તેણે આતંકવાદનો ત્યાગ કરવો જોઈએ.

Share Article

Other Articles

Previous

મોરબીમાં ચોંકાવનારી ઘટના : મૂક બધિર દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચારનાર પતિને પત્નીએ જ પતાવી દીધો

Next

5 વર્ષની નાની ઉંમરના બાળકની કસ્ટડી માતાને જ આપી શકાય : ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
24 સેકન્ડ પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
39 મિનિટutes પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
1 કલાક પહેલા
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

પતિને ઘર ખાલી કરવાની ધમકી આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
ATMમાંથી આપણા પૈસા ઉપાડવા પણ મોંઘા પડશે : ચાર્જમાં થઈ શકે છે વધારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જિયો દ્વારા પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ લોન્ચ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ પૂર્વ ક્રિકેટરના દીકરાએ જેન્ડર બદલાવ્યું : આર્યનમાંથી બની ગઈ અનાયા, જુઓ ટ્રાન્સફોર્મેશનની તસવીરો
Entertainment
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર