Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા યોજાઇ જળયાત્રા

Sun, June 23 2024

અમદાવાદમાં ભગવાન જગન્નાથ ની 147મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. ભવ્ય રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8.30 વાગે નિજ મંદિરથી જળયાત્રાનો પ્રારંભ થયો હતો અને સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રા યોજાઈ હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રાનું અનેરું મહત્વ છે. જળયાત્રામાં સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવે છે. જળયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તોની સાથે ભગવાનના મોસાળિયા પણ જળયાત્રામાં જોડાયા હતા. ગજરાજ, બળદગાડા અને બેન્ડબાજા સાથે જળયાત્રાનું આયોજન કરાયું હતું. જળયાત્રામાં ધ્વજ પતાકા, કાવડ યાત્રિકો અને ભજન મંડળીઓ સામેલ થઈ હતી.અમદાવાદ ભગવાન જગન્નાથનો આજે અભિષેક કરાયો હતો. દર વર્ષે આ જળયાત્રા જેઠ સુદ પૂનમના રોજ યોજાય છે. આજે સવારે 8:00 કલાકે નિજ મંદિરથી ગજરાજ, ભજન મંડળી સાથે જળયાત્રાનો પ્રારંભ થયો હતો. સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું . ગંગા પૂજન કરેલું વિશેષ જળ 108 કળશ ભરી મંદિરમાં લવાયું હતું અને મંદિરમાં ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે ભગવાન જગન્નાથજી આજનાં દિવસે ગણપતિ સ્વરૂપે દર્શન આપે છે . વર્ષમાં એક જ દિવસ ભગવાન ગણપતિ સ્વરૂપના દર્શન આપે છે બપોર બાદ ભગવાન નિજ મંદિરથી મોસાળ સરસપુર પહોંચ્યા હતા. જળયાત્રામાં વિશેષ અતિથિ તરીકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ અન્ય ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

સોમવારથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા

Next

બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર ; મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
5 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
6 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
6 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
6 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

શિંદે કેમ્પના ધારાસભ્યો બચશે કે ગેરલાયક ઠરશે?
નેશનલ
2 વર્ષ પહેલા
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા, 2 કાર વચ્ચે ટક્કર થયા બાદ લાગી આગ
ગુજરાત
3 મહિના પહેલા
શાંતિ વાટાઘાટોમાં અવરોધ આવવાથી રશિયા સામે અમેરિકા નવા પ્રતિબંધો લગાવી શકે છે, અમેરિકી વિદેશ મંત્રીનું નિવેદન
Breaking
6 મહિના પહેલા
અમદાવાદ : વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર